Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨૭૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન તે માટે નથી. કારણ જો ‘વિનો િ'ન્યાયાનુસારે સ્થાનિવદ્ભાવને પામેલો ઈસ પ્રત્યય 2, નતુ વિગેરેને – આગમની પ્રાપ્તિ થાય તે માટે હોય તો આ સૂત્રવર્તીસ્વરે પદ તો “‘નુષ્યવ્રુ૭.૪.૨૨૨'સૂત્રથી સ્થાનિવર્ભાવના નિષેધને પામેલા લુ થયેલા પ્રત્યયનો કવચિત (કાર્યવિશેષ કરવાનું હોય ત્યારે) ‘પ્રત્યયજ્ઞોપેડજિ' ન્યાયથી સ્થાનિવર્ભાવ પણ માની શકાય છે. આ વાતનું જ્ઞાપન કરવામાં ચરિતાર્થ(A થઇ જતું હોવાથી તે નિ પ્રત્યય પર છતાં ત્રપુ ના વિગેરેને થયેલા – આગમનો નિષેધ કરવા માટે સમર્થ ન બની શકે. તેથી – આગમના નિષેધાર્થે સૂત્રવર્તી સ્વરે પદની આવૃત્તિ કે પછી કોઈ અન્યપદનો નિવેશ કરવાની આપત્તિ આવી પડે માટે આગમ સ્વરૂપ કાર્ય કરવાની બાબતમાં “નુષ્યશૃં ૭.૪.૨૨૨' સૂત્રથી સિ પ્રત્યયના સ્થાનિવર્ભાવનો નિષેધ જ મનાશે અને અત્તોડપિ'ન્યાયાનુસારે તે સિપ્રત્યયનો સ્થાનિવદ્ભાવ તસ્વસ્થ : ૨.૪.૪?' સૂત્રથીત્રપુ, નતુ વિગેરેના અન્ય દસ્વસ્વરનો તેની સાથે ગુણ થઇ શકે તે માટે તેમજ તેની પરવર્તિતા ગણાતા 'ત્રિવતુર ૨૨.૨' સૂત્રથી પ્રિયત્રિ અને પ્રિય તુન્ ગત ત્રિ અને તુન્ નું તિ અને પતિ આદેશ રૂપ કાર્યવિશેષ થઇ શકે તે માટે મનાશે.
આ રીતે સૂત્રવર્તી રે પદ ‘‘૭.૪.૨૨૨' સૂત્રથી સ્થાનિવર્ભાવના નિષેધને પામેલા લુન્ થયેલા પ્રત્યયનો ક્વચિત્ પ્રત્યયજ્ઞોપsfo'ન્યાયથી સ્થાનિવર્ભાવ પણ માની શકાય છે' આ વાતનું જ્ઞાપન કરવા માટે હોવાથી તે સાર્થક છે.
શંકા - ૫, ના તેમજ મિત્ર અને પ્રિયવતુ થી પરમાં રહેલા સંબોધન તેમજ પ્રથમા એકવચનના સિ પ્રત્યયનો જ્યારે નમિનો ના વા ૨.૪.૬૨'સૂત્રથી લુકઆદેશ થાય ત્યારે તે લુક થયેલા પ્રિયયનો સ્થાનિવર્ભાવ મનાવાથી દેત્રો!, દે નતો!, પ્રિત ન, પ્રિયત નમૂ વિગેરે પ્રયોગો સિદ્ધ થઈ શકે છે. તેથી તે પ્રયોગોની સિદ્ધચર્થે ‘મનતો નુ૨.૪.૫૨' સૂત્રથીલ થયેલા સિપ્રત્યયનો આ રીતે પ્રત્યયજ્ઞોપિ' ન્યાયથી સ્થાનિવભાવ માનવાની કોઇ આવશ્યકતા નથી.
સમાધાન :- નામનો તુન્ વા .૪.૬?' સૂત્રમાં લુન્ થયેલા જિ-મ પ્રત્યયનો સ્થાનિવદ્ભાવ માની શકાય તે માટે જે લુક આદેશ દર્શાવ્યો છે તે લુપ્ત થયેલા રિ-ગ પ્રત્યયનો પ્રચત્તોડજિ.' ન્યાયથી જે સ્થાનિવભાવ મનાય છે તેનો અનુવાદક) જ છે. અર્થાત્ લુપ્ત સિ-મ પ્રત્યયનો સ્થાનિવર્ભાવ તો પ્રત્યયો ' ન્યાયથી જ મનાય છે અને નામિનો નુક્વા ૨.૪.૬૨' સૂત્રવર્તેલુગૂ આદેશ સ્થાનિવર્ભાવનો પ્રાપક ન બનતા ‘પ્રોજેfo'ન્યાયથી સિ-ગ પ્રત્યયનો જે સ્થાનિવર્ભાવ થાય છે તે થવા સ્વરૂપ વસ્તુસ્થિતિનું માત્ર નિરૂપણ જ કરે છે. તેથી ‘નામનો r[ વા ૨.૪.૬૨' સૂત્રથી લુક આદેશ થાય તો પણ ત્રો , જે નતો , (A) સૂત્રવર્તી પદ અમુક કાર્ય કરવાના કારણે ચરિતાર્થ (= સફળ) થઇ જાય પછી તે કાર્યાન્તર કરવા માટે અસમર્થ
બની જાય છે. (B) પ્રમાણાન્તરપ્રતિપત્રાર્થ સદ્ન સંકીર્તનમનુવાડા