Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨.૪.૬૬
વિવરણ:- (1) આ સૂત્રવર્તી ભુટા ૫દ પૂર્વસૂત્રાનુવૃત્ત નપુંસવાનામ્ પદનું વિશેષણ છે. તેથી વિશેષમન્ત: ૭.૪.૨૨૩' પરિભાષા પ્રમાણે આ સૂત્રથી ધુવર્ણાત નપુંસકલિંગ નામોને આગમ થશે.
શંકા - સૂત્રવર્તી પ્રાઆ દિશબ્દથીયુકત પુ શબ્દને 'મૃત્યચાર્થ૦ ૨.૨.૭પ' સૂત્રથી પંચમી વિભક્તિ થવી જોઇએ. તો સૂત્રમાં ઘુટા આમ ષષ્ઠયા પદ કેમ મૂકયું છે?
સમાધાન - સૂત્રવર્તીપ્રા શબ્દથી યુક્ત ધુમ્ શબ્દનો જો પ્રા શબ્દની સાથે સંબંધ (વ્યપેક્ષા સામર્થAP) હોય તો તેને મૃત્યચાર્ય. ૨.૨.૭૬' સૂત્રથી દિગ્યોગલક્ષણા પંચમી વિભક્તિ થઇ શકે. પણ તેનો સંબંધ ધુરાં નોડત્તો મતિ' આમ રોન્તો પદની સાથે છે. તેથી અમે પંચમી વિભકિત ન કરતા ષષ્ઠી વિભક્તિ કરી સૂત્રમાં છુટી આવું ષષ્ઠયન્ત પદ મૂક્યું છે.
(2) યુ વર્ણાન્ત નપુંસકલિંગ નામોને પ્રા (પૂર્વમાં) આગમ થાય છે. પણ કોના પૂર્વમાં? એ પ્રશ્ન વર્તતા બીજા કોઇની પૂર્વમાં ન સંભવતા ધુ વર્ષોની જ પૂર્વમાં આ સૂત્રથી આગમ થાય છે. આથી બ્રહવૃત્તિમાં “પુષ્ય વ પ્રા' આ પ્રમાણે પંકિત દર્શાવી છે. અહીં અન્ય કોઇની પૂર્વે આગમ ન સંભવતા – આગમાર્થે ધુમ્ વર્ષો જ ઉપસ્થિત થતા તે ધુવર્ણવાચી શબ્દ શબ્દનો સંબંધ હોવાથી તેને 'મૃત્યચાર્ય૨.ર.૭૫' સૂત્રથી દ્વિગ્યોગલક્ષણા પંચમી વિભકિત થશે. આથી જ બૃહદ્રુત્તિમાં ધુષ્ય વ પ્રા' આ પ્રમાણે પંચમી વિભકિત દર્શાવી છે.
અહીંધુતક્તસ્ય નપુંસસ્ય' અર્થનો વાચક સૂત્રવર્તી ષષ્ઠયન્ત ધુટા પદસ્થલીય પુર્શબ્દ જુદો છે અને પૂર્વમાં – આગમ કરવા માટે ગત્યન્તરના અભાવે સ્વતઃપ્રાપ્ત "શબ્દ કે જેના માટે બ્રહવૃત્તિમાં ધુષ્ય વ પ્રા' પંક્તિ દર્શાવી છે તે જુદો છે, એ ધ્યાનમાં રાખવું. (3) દષ્ટાંત -
G) વસિ તિત્તિ i) (B) શાંતિપરા पयस् + जस्
यशस् + जस् નપુંસવચ શિઃ ૧.૪.
पयस् + शि
यशस् + शि જુદાં પ્રા ૨.૪.૬૬ – पयन्स् + शि
यशन्स् + शि હતોઃ ૨.૪.૮દ” पयान्स् + शि
यशान्स् + शि જ " શિનુસ્વા ૨.રૂ.૪૦' – पयांस + शि
यशांस् + शि
= પશિ તિત્તિા = થશાંસિ પર (A) સર્વ: વિધિ સમ વેરિતસમર્થના પાનાં વિધર્વેદિતવ્ય ત્યર્થડા (૭.૪.૨૨ :વૃત્તિ) તત્ર પૃથાનાં પાન
माकाङ्क्षावशात् परस्परसम्बन्धो व्यपेक्षा। (B) અન્ય બ્રહવૃત્તિઓમાં પથતિ પર પાઠ દર્શાવ્યો છે. પરંતુ બ્ર.ન્યાસગત ‘વં શાંતિપિત્ર' પંક્તિ
જોતા તેમજ મધ્યમવૃત્તિ જોતા યશાંતિ પર પાઠ હોવો યુકત જણાય છે.