Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨.૪.૭૬
૩૨૫ fથ વિગેરે શબ્દોનો જે અર્થ થાય છે તે અર્થવાળા પથી વિગેરે શબ્દો ન હોવાથી અનર્થક તેમનું ગ્રહણ ન કરવું આ અર્થને જણાવવા માટે છે તેમ સમજવું. | (હવે આપણે આ પદાર્થને લઘુન્યાસાનુસારે વિચારીએ)
ઘથી શબ્દની નિષ્પત્તિ વેળાએ પત્થાનમછતીતિ વચન = fથન્ + ચ અવસ્થામાં નાખ્યો નો ૨.૨.૨૨' સૂત્રથી થનું નાનું નો લોપ થતા fથ + વચન અવસ્થા પ્રાપ્ત થતા વીર્ઘટિવ્ર ૪..૨૦૮' સૂત્રથી જ નારૂનો દીર્ઘ આદેશ કરવા રૂપ પરવિધિ કરવાની અવસ્થામાં નાખ્યો નો ૨..૨૨' સૂત્રથી થયેલ થિન્ ના નો લોપ અસત્ નહીં થાય, કારણ પરવિધિ કરવાની હોતે છતે ‘રોત્સ: ૨..૨૦' સુધીનાં જ સૂત્રો અસત્ થાય છે. જ્યારે નાખ્ખો નો ૨.૭.૨૬' સૂત્ર તો ‘રાત્મ: ૨..૨૦’ પછીનું સૂત્ર છે. તેથી ‘વીર્ઘä૦ ૪.રૂ.૨૦૮' સૂત્રથી ય ના ? નો દીર્ઘ આદેશ તેમજ આગળ જતા થીયતીતિ વિમ્ = ૫થીય + વિવધૂ અવસ્થામાં અત: ૪.૩.૮૨' સૂત્રથી પથીય ના અંત્ય મ નો લોપ તેમજ “ો. વૃo ૪.૪.૪ર૬' સૂત્રથી થી ના નો લોપ થવાથી પથી શબ્દ નિષ્પન્ન થશે અને રિ પ્રત્યય લાગતા પથી: પ્રયોગ સિદ્ધ થશે. (અહીં સૂત્રમાં થ–મથ-ત્રટમુક્ષ: પદસ્થળે fથ-મંથનું આ પ્રમાણે કારાન્ત નિર્દેશ હોવાથી ન કારાગ્નેતર થી શબ્દનાં અંત્યનો આ સૂત્રથી આ આદેશન થયો.)
શંકા - આ સૂત્રથી આ આદેશરૂપ પૂર્વસ્યાદિવિધિ કરવાની અવસ્થામાં ઉપરોકત સાધનિકાસ્થળે ‘નાન્નો નોર..' સૂત્રથી યિન ના નૂ નો જે લોપ દર્શાવ્યો છે તે અસત્ થશે. કારણ સ્વાદિવિધિમાં નોર્વાષ્યિ : ૨..૨૬' સુધીના સૂત્રો અસત્ થાય છે એમ ‘મસ ૨.૨.૬૦' સૂત્રની વૃત્તિમાં જણાવ્યું છે અને 'નાનો નો ર..૨૨' સૂત્ર તો નોર્માદ્રિ: ૨.૨.૨૬' કરતા પૂર્વનું સૂત્ર છે. તેથી હવે થી શબ્દ ન કારાન્ત ગણાતા તેના અંત્યનો આ સૂત્રથી આ આદેશ થવો જોઈએ.
સમાધાન - થિન્ ના નૂ નો લોપ અસત્ થવાથી પથી શબ્દ ન કારાન્ત ગણાય તો પણ પથી + સિ અવસ્થામાં નકારાન્ત પથી શબ્દના અંત્યનો આ સૂત્રથી ના આદેશ કરવાનો હોતે છતે પથાય + વિવઅવસ્થામાં ‘મત: ૪.૩.૮ર' સૂત્રથી જેથીના અંત્ય નો લોપ થયેલો તેનો સ્વરસ્ય પરે ૭.૪.૨૨૦' સૂત્રથી સ્થાનિવર્ભાવ મનાતા (અર્થાત્ પથી + + fસ અવસ્થા મનાતા) તે વ્યવધાયક બનવાથી આ સૂત્રથી કારાન્ત પથી શબ્દના અંત્યનો ના આદેશ નહીં થઈ શકે.
શંકા - જે પ્રત્યય વિગેરેના નિમિત્તે લોપ થયો હોય તે જ પ્રત્યય વિગેરેના નિમિત્તે જો કોઈ અન્ય કાર્ય પ્રાપ્ત હોય તો ‘વરસ્ય પરે ૭.૪.૨૨૦' સૂત્રથી સ્થાનિવદ્ભાવ માની શકાય છે. પ્રસ્તુતમાં 'મત: ૪.રૂ.૮ર' સૂત્રથી પથીક ના બનો જે લોપ થયો છે તે વિશ્વ પ્રત્યયના નિમિત્તે થયો છે અને નકારાત પથી ના અંત્યને જે આ આદેશની પ્રાપ્તિ છે તે સિપ્રત્યયના નિમિત્તે પ્રાપ્ત છે. આમ બન્ને કાર્યો ભિન્નનિમિત્તક હોવાથી 1થી + સિ