Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
(d) સુB)
૨૭૬
(c) વિમવિA)
विमलदिव् + जस् : शस् નપુંસચ શિઃ ૨.૪.' – વિનતત્ + શિ
= વિનલિવિા
सुगण + जस् शस् सुगण + शि = સુ1િ .
આ સર્વસ્થળે શિ પ્રત્યય પરમાં છે, પણ ચતુર્ વિગેરે નપુંસકલિંગ નામો સ્વરાન ન હોવાથી આ સૂત્રથી તેમની પરમાં ન આગમ ન થયો.
(4) શંકા - ફુવર્ણ વિગેરે કોઇપણ નામી સ્વરાઃ નપુંસકલિંગ નામથી પરમાં સ્વરાદિ શિ પ્રત્યય હોય ત્યારે આગળના ‘મનીસ્વરે ૨.૪.૬૪' સૂત્રથી ન આગમ થઇ શકે છે. તેમજ શેષ રહેલા આ વર્ણાન્ત નામો પૈકીના મા કારાન્ત નામોના આ નો નપુંસકલિંગમાં વિ7વે ૨.૪.૧૭' સૂત્રથી હસ્વ આદેશ થઇ જતો હોવાથી આ કારાન્ત નપુંસકલિંગ નામો તો સંભવતા જ નથી. તેથી હવે માત્ર આ કારાન્ત નપુંસકલિંગ નામો જ શેષ રહ્યા છે કે જેમને રિા પ્રત્યય પરમાં વર્તતા આ સૂત્રથી – આગમ કરવાનો રહે છે. તો તેમ કરવા આ સૂત્ર સ્વર/છો' ન બનાવતા ‘મત: શો' બનાવવું જોઇએ. તો શા માટે સૂત્રમાં સ્વરાત્ પદ મૂકો છો?
સમાધાન - તમારી વાત સાચી છે. છતાં આ પછીના ધુરાં પ્રાણ ૨.૪.૬૬' સૂત્રમાં લાઘવાર્થે સ્વર શબ્દની અનુવૃત્તિ આવશ્યક છે, તેથી આ સૂત્રમાં મતઃ ના બદલે સ્વર/ પદ મૂક્યું છે. જો સ્વર – પદ નમૂકીએ તો તેના બદલે અતઃ પદ મૂકવાનું તો ઊભુ જ રહે છે અને સાથે સાથે છુટાં પ્રાણ ૨.૪.૬૬' સૂત્રમાં નવું એક સ્વરત્િ પદ મૂકવું પડે કે જે ગૌરવદોષનું આપાદક બને IITI
ધુzi પ્રા. ૨.૪.૬દા बृ.व.-स्वरात् परा या घुड्जातिस्तदन्तस्य नपुंसकस्य घुड्भ्य एव प्राक् शौ परे नोऽन्तो भवति। पयांसि तिष्ठन्ति, यशांसि पश्य, उदश्विन्ति, सपीषि, धषि, अतिजरांसि कुलानि। घुटामिति बहुवचनं जातिपरिग्रहार्थम्, तेन-काष्ठतङ्क्षि, गोरङ्क्षि कुलानीति सिद्धम्। स्वरादित्येव? गोमन्ति कुलानि। शावित्येव ? उदश्विता ॥६६।।
સ્વાર્થ:-
સ્વરથી પરમાં રહેલીજે ધુ જાતિ (અથ એક કે અનેક યુ વર્ણો), તે પુત્ જાત્યન્ત નપુંસકલિંગ નામોને શિ પ્રત્યય પરમાં વર્તતા (યથાસંભવ એક કે અનેક) પદ્ વર્ણોની જ પૂર્વમાં – આગમ થાય છે.
(A) વિમના દોર્યેશ્વદ = વિમવુિં (B) સુનિયતીતિ વિમ્ = સુ ||