Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧.૪.૭
૩૧૯
પદ મૂકવાથી બન્ને લિંગોમાં સ્ ના સ્ નો ર્ અને ર્ નો વિસર્ગ આદેશ થવાથી ઃ વિગેરે ઇષ્ટ પ્રયોગો સિદ્ધ
થઇ શકે.
શંકા ઃ- ભલે સ્ અવસ્થામાં શત્ પ્રત્યયનો અ વિદ્યમાન ન હોવાથી ‘શોઽતા૦ ૧.૪.૪૧' સૂત્રથી દીર્ઘ આદેશ ન થઇ શકે. પણ તે સૂત્રથી પુંલિંગમાં વર્તતા સ્ ના સ્ નો ર્ આદેશ તો થઇ શકવાથી તમારા મતે પણ ઃ ને બદલે ર્ આવો અનિષ્ટ પ્રયોગ જ સિદ્ધ થશે. गान्
ΟΥ
સમાધાન :- ‘સન્નિયોગશિષ્ટાનામેાપાયે ન્યતરસ્યાપ્યપાય:(A) 'ન્યાયાનુસારે શોઽતા૦ ૧.૪.૪૬' સૂત્રથી જો શસ્ પ્રત્યયના અ ની સાથે પૂર્વનો સમાનસ્વર દીર્ઘ ન થયો હોય તો તે સૂત્રથી તેના સંનિયોગમાં કહેવાયેલ પુલિંગના વિષયમાં શત્ પ્રત્યયના સ્ નો ર્ આદેશ પણ ન થઇ શકે. પ્રસ્તુતમાં ત્ સ્થળે સ્ નો ગ વિદ્યમાન ન હોવાથી ‘।સોઽતા૦ ૧.૪.૪૧' સૂત્રથી શસ્ ના ૬ ની સાથે દીર્ઘ આદેશ ન થયો હોવાથી તેના સંનિયોગમાં (અર્થાત્ તેની સાથે) કહેવાયેલ સ્ પ્રત્યય ના સ્ નો ર્ આદેશ પણ ન થઇ શકે. આથી અમારા મતે ઃ પ્રયોગ સિદ્ધ થઇ શકે છે.
(2) દૃષ્ટાંત
(i) ગામ્
गो + अम्
‘આ ગામો૦ ૧.૪.૭' → [ + ક્
= ગમ્મ્ત
૨ ‘આ સામો ૧.૪.૭'
આ ‘ઓ હ્રઃ ૨.૨.૭૨’
આ ‘ર: પાન્તે૦ ૧.રૂ.રૂ’
(ii) Tr:
→
→
गो + शस्
+ શક્
ફ્
→TT: I
=
શોમનો ગોઃ = સુો શબ્દના સુામ્, સુનઃ તેમજ ઘામ્, ઘા:, ઘમતિાન્તમ્ = અતિદ્યાર્ અને શોમનો ઘો સુઘો શબ્દના સુઘાઃ વિગેરે પ્રયોગોની સાધનિકા મ્, : પ્રમાણે સમજી લેવી.
(3) આ સૂત્રથી સ્યાદિ એવા જ મ્ - રાસ્ પ્રત્યયના ગ ની સાથે મળીને કારાન્ત નામના અંત્યવર્ણનો ૩ આદેશ થાય એવું કેમ ?
(a) વિનવમ્
* ષિ + ગમ્ (દ્યતની), * ‘સ્વારે: નુઃ રૂ.૪.૭૫' → ચિ + J (J) + અમ્, ‘અદ્ ધાતો૦ ૪.૪.૨૧' → x + ષિ + 3 + ગમ્, ઉમ્મો ૪.રૂ.૨' → જ્ઞ + ષ + નો + ગમ્ : ‘ઓવોતો ૨.૨.૨૪' → ૩ + ચિ + નવ્ + અમ્ = વિનવમ્॥
(A) જે સૂત્રમાં એકસાથે બે કાર્યો કહ્યા હોય ત્યાં એક કાર્ય ન થતા તેની સાથે (= સંનિયોગમાં) કહેવાયેલ બીજું કાર્ય પણ નથી થતું.