Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨.૪.૭૪
૩૧૭ સાક્ષાત્ નિમિત્ત રૂપે નથી દર્શાવ્યો, પણ પુટિ પદની અનુવૃત્તિને આશ્રયીને ગૌણ રૂપે દર્શાવ્યો છે. જો આ સૂત્રમાં નિમિત્તભૂત દરેક યુપ્રત્યયવાચી પદ સાક્ષાત્ મૂક્યું હોત તો આ સૂત્ર'નસ્યો૦ ૨.૪.૨૨'સૂત્રની જેમ પ્રતિપદોકત ગણાત. પણ તેમ ન કરતા માત્ર સામાન્યપણે શુટિ પદની અનુવૃત્તિનો આશ્રય કર્યો હોવાથી આ સૂત્ર લાક્ષણિક ગણાય. તેથી તે ચિત્ર સ્થળે ‘મસ્થાનનિષaો.' ન્યાયથી ભલે સિ પ્રત્યયની પરવર્તિતા ગણાય, છતાં નક્ષપ્રતિપલોયો. પ્રતિપતોયેવ પ્રહA)' ન્યાયાનુસારે ત્રિો ના મો નો ગો આદેશ રૂપ કાર્ય કરવામાં લાક્ષણિક એવા આ સૂત્રનું ગ્રહણ ન થઈ શકે. તેથી આ સૂત્રથી ત્રિો ના મો નો મો આદેશ નથી કર્યો. (અહીં “બૃહદ્ધતિમાં દર્શાવેલા ., જાવો વિગેરે પ્રયોગસ્થળે લાક્ષણિક આ સૂત્રની પ્રવૃત્તિ શી રીતે થશે ?'' એવી શંકાન કરવી. કારણ છે., એવો વિગેરે સ્થળે પગ જે આ સૂત્ર પ્રવૃત્ત ન થાય તો તે નિરર્થક થવાની આપત્તિ વર્તે તેથી ત્યાં તે પ્રવૃત્ત થઈ શકે. આમ જ્યાં ગ થી પરમાં પ્રગટપગે યુ પ્રત્યયો હોય ત્યાં જ આ સૂત્રથી ગો નો ગો આદેશ થઈ શકશે.)
(3) શંકા - પિત્ર + નન્ અવસ્થામાં “નયેલો ૨.૪.રર' સૂત્રથી ત્રિપુરાસનો આદેશ થવાથી વિત્રો + ન અવસ્થા પ્રાપ્ત થતા અહીં મો થી પરમાં પ્રગટ પણે પુત્ એવો ન પ્રત્યય હોવાથી તે મો નો આ સૂત્રથી ગો આદેશ કેમ નથી કરતા?
સમાધાન - શુ પ્રત્યયો પરમાં વર્તતા નો કારાન્ત નામના મો નો શો આદેશ તો જ થઈ શકે જો તે પુરુ પ્રત્યયો નો કારાન્ત નામથી વિહિત હોય. (અર્થાત્ ો કારાના નામને આશ્રયીને થયા હોય.) ઉપરોકત સ્થળે ન પ્રત્યય ગો કારાન્ત ત્રિો નામથી નહીં પણ ૩કારાન્ત ચિત્ર' નામથી વિહિત છે. આથી ભલે પાછળથી'નસ્યો ૨.૪.૨૨' સૂત્રથી ગો આદેશ થવાના કારણે એવો ન પ્રત્યય ત્રિો ના મો થી પરમાં પ્રગટપણે હોય છતાં તે મો નો ગો આદેશ ન થઇ શકે. આથી નથી કર્યો.
અથવા બીજી રીતે કહીએ તો યુ એવો ન પ્રત્યય પરમાં વર્તતા નયેતો ૨.૪.રર' સૂત્રથી વિત્ર વિગેરે ૩ કારા નામોના ૩નો નો આદેશ કર્યા પછી જો તે મો નો આ સૂત્રથી ગો આદેશ જ થવાનો હોય તો નયેતો ૧.૪.૨૨' સૂત્રમાં ૩નો નો આદેશ દર્શાવવો નિરર્થક ઠરે. અર્થાત્ નયેલો ૨.૪.રર' સૂત્રથી ૩ નો નો આદેશ કરવો અને ત્યારબાદ પુનઃ આ સૂત્રથી ગો નો ગો આદેશ કરવો, આ રીતે પ્રક્રિયાકૃત ગૌરવ કરવા કરતા નયેલો૦ ૨.૪.રર' સૂત્રમાં જનો નો આદેશ દર્શાવવા સાર્થક ઠરે. તેમ છતાં ગયેલો૦ ૨.૪.૨૨' સૂત્રમાં નો ગો આદેશ જ દર્શાવ્યો છે, તે આદેશના વિધાનસામર્થ્યથી આ સૂત્રથી પુ એવો ન પ્રત્યય પરમાં વર્તતાવિત્રો વિગેરેના મો નો ગો આદેશન થઈ શકે. તેથી પિત્રો + નવિગેરે અવસ્થામાં મોકૌતો .૨.૨૪ સૂત્રથી ચિત્રો વિગેરેના મો નો મન્ આદેશ તેમજ નમ્ પ્રત્યાયના સ્ નો ? અને જૂનો વિસર્ગ આદેશ થવાથી છે ત્રિવ: ! વિગેરે પ્રયોગ સિદ્ધ થાય છે. (A) લાક્ષણિક અને પ્રતિપદોક્ત સૂત્ર પૈકી પ્રતિપદોક્ત સૂત્રનું જ ગ્રહણ થાય છે.