Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
અહીં ચિત્રો અવસ્થામાં 'નામ્નઃ પ્રથમે ૨.૨.રૂ' સૂત્રથી સિ વિગેરે ઘુટ્ પ્રત્યયો થવાની પ્રાપ્તિ છે. અને ‘પોશાન્તે૦ ૨.૪.૧૬' સૂત્રથી ચિત્રો ના અંત્યસ્વરનો હ્રસ્વ આદેશ થવાની પણ પ્રાપ્તિ છે. પરંતુ ગોશ્ચાત્તે ૨.૪.૧૬’ પરસૂત્ર હોવાથી તેની પ્રવૃત્તિ પૂર્વે થવાના કારણે ચિત્રનું આમ હ્રસ્વાદેશ થાય છે. તેથી હવે ઘુટ્ પ્રત્યયો પરમાં લાગતા ચિત્રળુ ના અંતે ો ન રહેવાથી આ સૂત્રથી ો આદેશ નથી થતો.
૩૧૬
શંકા :- વિષ્ણુ + સિ અને ચિત્રળુ + એ અવસ્થામાં ‘સ્થાનીવા૦ ૭.૪.૨૦૧' સૂત્રથી ચિત્ર] ના ૩ નો પુનઃ ઓ રૂપે સ્થાનિવદ્ભાવ મનાતા આ સૂત્રથી તેનો મૌ આદેશ થવો જોઇએ તો કેમ નથી કરતા ?
ન
સમાધાન ઃ – વર્ણવિધિસ્થળે ‘સ્થાનીવા૦ ૭.૪.૨૦૧’સૂત્રથી સ્થાનિવદ્ભાવ ન માની શકાય. ઓકારાન્ત નામના ઓ વર્ણનો ો આદેશ કરવો એ વર્ણવિધિ ગણાય. તેથી ચિત્રળુ + સિ અને ચિત્રળુ + માઁ અવસ્થામાં ‘સ્થાનીવા૦ ૭.૪.૨૦૧’સૂત્રથી ચિત્ર] ના ૩ નો અે રૂપે સ્થાનિવદ્ભાવ ન માની શકાતા આ સૂત્રથી ત્યાં અે આદેશ ન થઇ શકે માટે અમે નથી કરતા.
શંકા :- પિત્રળુ + ત્તિ (સંબો. એ.) અવસ્થામાં ‘હ્રસ્વસ્ય ગુળ: ૧.૪.૪૬' સૂત્રથી ગુણ થવાના કારણે દે ચિત્રો ! અવસ્થા પ્રાપ્ત થતા હવે ચિત્રો એ ઓ કારાન્ત હોવાથી તેના ઓ નો ો આદેશ કેમ નથી કરતા ?
સમાધાન :- સંબોધન એકવચનમાં પિત્રો ભલે ઓ કારાન્ત હોય પણ તેની પરમાં આ સૂત્રની પ્રવૃત્યર્થે નિમિત્ત રૂપે અપેક્ષિત ઘુટ્ પ્રત્યય ન હોવાથી તેના ઓ નો અે આદેશ નથી કર્યો.
-
શંકા ઃ- “હ્રસ્વસ્ય મુળ: ૧.૪.૪૬' સૂત્રથી ચિત્ર] ના ૩ નો અને ત્તિ (સંબો. એ.) પ્રત્યયનો મળીને ઓ ગુણ થાય છે. તેથી ‘મવસ્થાનનિોઽન્યતરવ્યપવેશમા^) 'ન્યાયાનુસારે જ્યારે તે ગુણ આદેશને ત્તિ સ્વરૂપે ગણવામાં આવે ત્યારે ઘુટ્ સિ પ્રત્યય પરવર્તી ગણાતા ચિત્રો ના ઓ નો આ સૂત્રથી ો આદેશ થવો જોઇએ ને ?
સમાધાન :- સાચી વાત છે. પણ આવા સ્થળે ચિત્રો ના ઓ નો આ સૂત્રથી ઓ આદેશ કરવો એ લાક્ષણિક કાર્ય ગણાવાથી મો આદેશ ન થઇ શકે. આશય એ છે કે ‘નસ્યંોત્૦ ૬.૪.૨૨' સૂત્રમાં જેમ સિ પદને મૂકી નસ્ પ્રત્યયને સાક્ષાત્ નિમિત્ત રૂપે દર્શાવ્યો છે, તેમ આ સૂત્રમાં ‘સો’ પદને મૂકી સિ પ્રત્યયને
(A) બે સ્થાની (આદેશીઓ)ના સ્થાને જે આદેશ થાય તે બન્ને સ્થાનીઓ પૈકીના કોઇપણ એક સ્થાની રૂપે ગણી શકાય છે.
(B)
જ્યારે તે ગુણ આદેશને ચિત્રળુ ના ૩ રૂપે ગણવામાં આવે ત્યારે તો આ સૂત્રમાં નિમિત્ત રૂપે અપેક્ષિત ઘુટ્ સ પ્રત્યયની પરવર્તિતા જ ન ગણાતા આ સૂત્રથી ઓ આદેશ થઇ જ ન શકે.