Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૩૦૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
કરવા ૩ ઇત્વાળા ધાતુ પરથી બનેલા વિવન્ત સ્વાદિ નામોનું ગ્રહણ નથી થતું. પણ વસ્તુ, મત્તુ વિગેરે પ્રત્યયાન્ત ૩ ઇત્વાળા નામોનું ગ્રહણ થાય છે. તો ‘સાહચર્યાત્ સવૃાસ્યેવ' ન્યાયાનુસારે ૩ ઇત્વાળા વસુ, મતુ વિગેરે પ્રત્યયાન્ત નામોના સાહચર્યથી આ સૂત્રમાં ૠ ઇત્વાળા નામો પણ ૠ ઇત્વાળા ધાતુ પરથી બનેલા વિવન્ત સ્વાતિ નામ રૂપ નથી લઇ શકાતા, પણ અતૃ, શત્ વિગેરે પ્રત્યયાન્ત ૠ ઇત્વાળા નામોનું જ સૂત્રમાં ગ્રહણ થાય છે. તો ૠ ઇત્વાળા (રાતૃત્ વીપ્તો) રાજ્ વિગેરે ધાતુને વિપ્ પ્રત્યય લાગવાથી નિષ્પન્ન સ્વાતિ રાખ્ વિગેરે નામોમાં ભલે સ્વરથી અવ્યવહિત પરમાં ટ્ વર્ણ હોય, છતાં તેઓ આ સૂત્રમાં નિષિદ્ધ હોવાથી તેમને આ સૂત્રથી – આગમ ન થઇ શકે માટે અમે નથી કરતા અને તેથી ફળ રૂપે ૠ ઇત્વાળા (રાતૃત્ વીપ્તો) રાન્ વિગેરે ધાતુ પરથી બનેલા સમ્યક્ રાખતે રૂતિ વિવર્ = સમ્રાટ્ વિગેરે નામોને આ સૂત્રથી ર્ આગમ ન થઇ શકતા સમ્રાટ્ આદિ ઇષ્ટપ્રયોગ સિદ્ધ થઇ શકે છે. અન્યથા સમ્રાન્ વિગેરે અનિષ્ટપ્રયોગ સિદ્ધ થવાની આપત્તિ આવત ।।૭૦ ।।
(૦)
યુબ્રોડસમાસે ।। ૧.૪.૭।।
રૃ.રૃ.-યુગૂંપી યોને” કૃત્યસ્થાસમાસે યુકન્તસ્ય ઘુટઃ પ્રાણ્ યુટિ પરે મોડસ્તો મતિ યુથુ, યુગ્ગો, યુગ્નઃ,
(3)
युञ्जम्, युञ्जि कुलानि ; ईषदपरिसमाप्तो युङ् - बहुयुङ्, बहुयुञ्जो बहुयुञ्जः । असमास इति किम् ? अश्वयुक्, अश्वयुजौ, अश्वयुजः । ऋदिनिर्देशः किम् ? "युजिंच् समाधौ " इत्यस्य मा भूत् - युजमापन्ना मुनयः, समाधिं प्राप्ता
(4)
ત્યર્થ:। યુટીત્યેવ? પુન: પશ્ય, યુની પુત્તે ।।૭।।
સૂત્રાર્થ :
છુટ્ પ્રત્યય પરમાં વર્તતા ‘યુવૃંવી યોને (૨૪૭૬)’ આ પ્રમાણેના ત્ વર્ણાન્ત યુઝ્ ધાતુના ઘુટ્ ની પૂર્વે ર્ આગમ થાય છે.
સૂત્રસમાસ :- ન સમાસઃ = અસમાસઃ (નન્ તત્.)। તસ્મિન્ = અસમાસે।
વિવરણ :- (1) શંકા ઃ- આ સૂત્રમાં અસમાસે પદ કેમ દર્શાવ્યું છે ?
સમાધાન :- આ સૂત્રમાં નિમિત્ત રૂપે દર્શાવેલા સ્યાદિ ઘુટ્ પ્રત્યયો ‘ન વત્તા પ્રવૃત્તિ: પ્રોવ્યા નાષિ પ્રત્યવઃ ’ન્યાયથી પોતાની તરફ ‘નામ’ રૂપ પ્રકૃતિનો આક્ષેપ કરે છે અને આક્ષિપ્ત તે નામ રૂપ પ્રકૃતિનું યુન્ એ (યુન્ એવું નામ આ પ્રમાણે) વિશેષણ બને છે. તેથી 'વિશેષળમન્તઃ ૭.૪.રૂ' પરિભાષા પ્રમાણે આ સૂત્રથી યુનત્ત નામ રૂપ પ્રકૃતિને ર્ આગમ થવાની પ્રાપ્તિ આવતા હવે અશ્વયુત્ વિગેરે સમાસસ્થળે પણ યુનન્ત નામ રૂપ પ્રકૃતિ સંભવતી હોવાથી તેવા સ્થળે આ સૂત્રથી ર્ આગમ ન થઇ જાય તે માટે સૂત્રમાં સમાવે પદ દર્શાવ્યું છે. આ સૂત્રમાં દર્શાવાતું અસમાસે પદ એમ જણાવે છે કે આ સ્યાદિવિધિના પ્રકરણમાં (૧.૪ અને ૨.૧ માં) તદન્તવિધિ થઇ શકે છે. અર્થાત્ તે તે સૂત્રમાં ગ્રહણ કરાતું નામ સમાસ વિગેરે થવાના કારણે કોઇ સમુદાયાત્મક નામના અંત્ય અવયવ રૂપે વર્તતું હોય તો પણ તેને તે તે સૂત્રથી પ્રાપ્ત કાર્યો થઇ શકે છે.