Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧.૪.૭૨
[૩૧૧ ‘પાર્થ વાને રૂ.૨.૨૨' સૂત્રથી નિષ્પન્ન પ્રિયા મનદ્વાદો ય સ = પ્રિયીન નામના પ્રિયાનવી અને પ્રિયાનā ! પ્રયોગોની સાધનિકા બનવાનું અને હે મનવ ! પ્રયોગો પ્રમાણે કરવી. માત્ર એટલું વિશેષ કે બહુવ્રીહિનો વિગ્રહ પ્રિયા મનદ્વાદો વચ્ચે આમ બહુવચનમાં કરવો. પરંતુ પ્રિયઃ મનદ્વ ચચ આમ એકવચનમાં ન કરવો. કેમકે તેમ કરવાથી પુમનડુત્રી ૭.૩.૭૨' સૂત્રથી જ પ્રત્યય થવાથી પ્રિયાનડુ + + અવસ્થામાં વ પ્રત્યય વ્યવધાયક બનવાથી આ સૂત્રથી પ્રિયાનડુ ગત મનડુત્ શબ્દના ધુ ની પૂર્વે આગમ ન થઇ શકે.
(3) સિ પ્રત્યય પરમાં હોય તો જ આ સૂત્રથી મનડુ નામના અંત્ય ધુની પૂર્વે આગમ થાય એવું કેમ? (a) મનદ્વાદો – મનહુન્ + , “વા રે ૨.૪.૮૨' ને મનદ્વાદ્ + = મનદ્વાદti અહીં મનડુ શબ્દથી પરમાં સિ પ્રત્યય નથી. માટે આ સૂત્રથી તેના અંત્ય " ની પૂર્વે આગમન થયો.
શંકા - મનડુદી + સિ, અહીં સિ પ્રત્યય પરમાં હોવાથી આ સૂત્રથી મનડુરી ના અંત્ય ધુ ની પૂર્વે – આગમ થવો જોઈએ. તો કેમ નથી કરતા?
સમાધાનઃ- “સપ્ત પૂર્વસ્ય ૭.૪.૨૦૧' પરિભાષા પ્રમાણે પ્રિત્યયની અવ્યવહિત પૂર્વમાં જ રહેલા મનડુ શબ્દના અંત્ય જુની પૂર્વે આ સૂત્રથીન આગમ થઈ શકે છે. મનડુદી + સિઅહીં મનડુદી શબ્દનો અંત્ય ધુ ત્ સિ પ્રત્યયની અવ્યવહિત પૂર્વમાં ન વર્તતા તે બન્ને વચ્ચે સ્ત્રીલિંગના ફી પ્રત્યયનું વ્યવધાન હોવાથી અમે આ સૂત્રથી મનડુ શબ્દના અંત્ય પુત્ ની પૂર્વે – આગમ નથી કરતા.
શંકા :- પણ નામપ્રહને વિશિષ્ટચાડપિ પ્રાગ^'ન્યાયાનુસારે મનડુદી ના અંતે વર્તતો કી પ્રત્યય વ્યવધાયક ન ગણાય. તેથી મનડુદી ના અંત્ય પુ ની પૂર્વે આગમ થવો જોઇએ.
સમાધાન - તમારી વાત સાચી છે. પણ આ સૂત્રથી પુ વર્ણાન્ત જ મનડુ શબ્દના અંત્ય પુત્રી પૂર્વેનું આગમ થાય છે. મનડુદી શબ્દસ્થળે ભલે કી પ્રત્યય નામો નિ 'ન્યાયાનુસારે વ્યવધાયક ન ગણાય, પણ મનડુદી શબ્દ ધુણા ન હોવાથી તેના અંત્ય ધુમ્ ની પૂર્વે આ સૂત્રથી – આગમ નથી થતો.
શંકા - “સંā ૨..૬૮'સૂત્રથી નર્વ વિગેરે પ્રયોગોના અંત્યનો ફુઆદેશ કેમ નથી કરતા?
સમાધાન - આ સૂત્રથી થયેલા – આગમનો જો ‘ā—ā૦ ૨.૨.૬૮' સૂત્રથી ટુ આદેશ જ થવાનો હોય તો સૂત્રકારશ્રી આ સૂત્રમાં આગમન દર્શાવતા સુગમ જ દર્શાવે કે જેથી ‘સંઘં{૦ ૨.૭.૬૮' સૂત્રનો (A) સૂત્રમાં નામ માત્રનો નિર્દેશ કર્યો હોય ત્યારે સ્ત્રીલિંગ આદિ લિંગના બોધક ફી, વિગેરે પ્રત્યયોથી વિશિષ્ટ તે
નામનું પણ સૂત્રમાં ગ્રહણ થાય છે. (અર્થાત્ સૂત્રથી થતા કાર્યમાં તે સ્ત્રીલિંગ આદિ લિંગના બોધક ડી, માનું વિગેરે પ્રત્યયો વ્યવધાયક બનતા નથી.)