Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨.૪.૬૬
૨૯૩ ‘મિસ રેસ્ .૪.૨' સૂત્રથી ક્રમશઃ સિ પ્રત્યયનો મ આદેશ અને મિ પ્રત્યયનો આદેશ થતો હોવાથી ‘ત્રિપતિતક્ષા વિધિ.' ન્યાયાનુસારે તે ગમ્ અને ઈન્ આદેશો પણ ‘નરીયા નર૦ ૨..રૂ' સૂત્રથી પોતાના નિમિત્ત
તનનો Íતનરન્ આદેશ કરવા રૂપે ઘાત ન કરી શકે અને તેથી તનર + ગમ્ અને ગતિનરમ્ + Uઅવસ્થા પ્રાપ્ત જ ન થઇ શકતા તમે પ્રથમા એકવચનના તનરસ અને તૃતીયા બહુવચનના તિના પ્રયોગને સિદ્ધ ન કરી શકતા માત્ર ગતિનરમ્ અને તિરે પ્રયોગો જ કરી શકશો.
તેમજ તમે દ્વિતીયા એકવચનના ગતિનરસ પ્રયોગને પણ સિદ્ધ નહીં કરી શકો. કારણ વિનર + + અવસ્થામાં ‘મત: ચમો ૨.૪.૫૭' સૂત્રથી આ કારાન્ત તનર ના નિમિત્તે મ પ્રત્યયનો મ આદેશ થયો હોવાથી તે મ આદેશ પણ ‘નરીયા નરસૂ૦ ૨.૨.' સૂત્રથી પોતાના નિમિત્ત મતનનો ગતિનરર્ આદેશ કરવા રૂપે ઘાત નહીં કરી શકે.
શંકા - હમણાં જ અમે ઉપર કહી તો ગયા કે તનર + ડમ્ (દ્ધિ એ.વ.) અવસ્થામાં ‘નરીયા નરસૂo ૨..' સૂત્ર પર તેમજ નિત્યસૂત્ર હોવાથી ‘મત: મો. ૨.૪.૧૭' સૂત્રથી ન કારાત ગતિના ના નિમિત્તે નમ્ પ્રત્યયનો આદેશન થઇ શકે. તેથી પૂર્વે‘નરીયા નર૦ .૩' સૂત્રથી સ્વરાદિ પ્રત્યાયના નિમિત્તે અતિગર ગત નર નો ન આદેશ થઈ શકવાથી તન + મ અવસ્થામાં હવે નર આદેશ મ પ્રત્યયના નિમિત્તે થયો હોવાથી ‘ત્રિપાનનક્ષને વિધિ 'ન્યાયાનુસારે તે પોતાના નિમિત્ત બન્ પ્રત્યયનો 'મનતો તુન્ ૨.૪.૧૬' સૂત્રથી લોપ કરવા રૂપ ઘાત ન કરી શકે. તેથી અમારા મતે દ્વિતીયા એકવચનનો ગતિનરસ પ્રયોગ સિદ્ધ થઇ શકશે.
તેમજ તમે અમને જે પ્રથમ એકવચનનો તિરસ પ્રયોગ અને તૃતીયા બહુવચનનો ગતિના પ્રયોગ સિદ્ધ ન થઇ શકતા માત્ર તિરમ્ અને ગતિન પ્રયોગ સિદ્ધ થવાની આપત્તિ દર્શાવો છો, તો તે આપત્તિ અમને આવકાર્ય છે. કારણ અમે પ્રથમા એકવચનમાં તનાપ્રયોગ અને તૃતીયા બહુવચનમાં તિરે પ્રયોગ જ સિદ્ધ થઇ શકે એવું માનીએ છીએ. ગોનર્દી) = પતંજલી = મહાભાષ્યકાર પણ ગતિનાઅને ગતિનો પ્રયોગો જ સિદ્ધ થઈ શકે એવું માને છે.
સમાધાન - તો પછી તમારા મતે ‘નરો વા ૨.૪.૬૦' સૂત્ર બનાવવું વ્યર્થ ઠરશે. કારણ તમારા મતે પ્રથમા એકવચનમાં ક્ષત્રિપાતનHો વિધિ 'ન્યાયાનુસારે તિન + મ અવસ્થા પ્રાપ્ત ન થઇ શકતા તેમજ દ્વિતીયા એકવચનમાં વિનર + અવસ્થા પ્રાપ્ત થાય તો ત્યાં ‘ત્રિપાતનક્ષ વિધિ' ન્યાયને આશ્રયીને
સ્વરાદિ મમ્ પ્રત્યયના નિમિત્તે થયેલા મતનર આદેશ દ્વારા આ પ્રત્યયનો ઘાત ન થઇ શકતા કોઇપણ અવસ્થામાં (A) यद्येवमतिजरसमतिजरसैरित्यत्र न प्राप्नोति, अतिजरमतिजरैरिति भवितव्यम्।। गोनीय आह – 'इष्टमेवैतत्सङ्गृहीतं
भवति। अतिजरमतिजरैरिति भवितव्यं सत्यामेतस्यां परिभाषायां – सत्रिपातलक्षणो विधिरनिमित्तं तद्विघातस्ये' ઉતા (T.ફૂ. ૭.૨.૨૦૨ મહીમાધ્યમ)