Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧.૪.૬૬
૨૮૯
સૂત્રથી દ્વિતીય – આગમ નહીં થઇ શકે. તેથી જાતિપક્ષનો સ્વીકાર કરીએ તો પણ શ્રેયસ્ વિગેરેને એક જ – આગમ થઇ શકતો હોવાથી ‘શ્રવણમાં ભેદ પડવો’ વિગેરે કોઇ આપત્તિ ન આવતી હોવાથી જાતિપક્ષનો સ્વીકાર કરીએ તો પણ ચાલે.
અથવા તો છેલ્લે એક વાત એ જણાવવાની કે ‘સ્પર્ધો ૭.૪.૨૧૬’ સૂત્રવર્તી પર શબ્દનો ‘ઇષ્ટ’ આ પ્રમાણે અર્થ કરી પૂર્વસૂત્રની પ્રવૃત્તિ પૂર્વે ત્યારે કરી શકાય કે જ્યારે કોઇ ઇષ્ટપ્રયોગની સિદ્ધિ ન થઇ શકતી હોય. પણ પ્રસ્તુતમાં શ્રેયસ્ વિગેરેને સ્પર્ધ એવા આ સૂત્રથી – આગમ ન થતા પર એવા ૠવુતિઃ ૧.૪.૭૦' સૂત્રથી ગ્ આગમ થાય તો પણ શ્રેયાંસિ વિગેરે ઇષ્ટપ્રયોગો સિદ્ધ થઇ જાય છે. તેથી અહીં કાંઇ પર શબ્દનો ‘ઇષ્ટ’ અર્થ કરી પૂર્વે આ સૂત્રથી ર્ આગમ કરવાની જરૂર નથી. આમ અહીં શ્રેયસ્ વિગેરેને આ સૂત્રથી પૂર્વે – આગમ કરવો અને પછી ‘ૠવુંવિતા: ૧.૪.૭૦’ સૂત્રથી પુનઃ દ્વિતીય – આગમ કરવો કે નહીં એની ઝંઝટમાં ન પડતા શાંતિથી માત્ર પર એવા ‘ૠવુંવિતા: ૧.૪.૭૦’ સૂત્રથી એક ર્ આગમ કરી શ્રેયાંસિ વિગેરે ઇટપ્રયોગોની સિદ્ધિ કરી લેવી.
(iii) અતિખરાંસિ તાનિ – * નામતિાનાનિ = શ્રૃતિના, * ‘વિસ્તવે ૨.૪.૧૭' → અતિનર + નમ્ કે શસ્, ‘નપુંસક્ષ્ય શિઃ ૧.૪.૧૯' → ઐતિનર + શિ, * ‘ખરાવા નરસ્ વા૦ ૨.૧.રૂ' → અતિખરમ્ + શિ, ‘છુટા પ્રાળુ ૧.૪.૬૬' → અતિર ્ + જ્ઞ, દો ૧.૪.૮૬' → અાિર્ + શિ,
: ‘શિદ્ધેનુસ્વાર: ૧.રૂ.૪૦' → અતિખ ંર્ + શિ = અતિનરાંસિ તાનિા
શંકા :અતિખર + fશ અવસ્થામાં ‘સ્વરા∞ો ૧.૪.૬’ સૂત્રથી અતિનર ના અંતે ર્ આગમ ન કરતા ‘નરાયા નર૦ ૨.૧.રૂ’સૂત્રથી અતિગર નો અતિખરમ્ આદેશ કેમ કરો છો ?
સમાધાનઃ- શ્રૃતિનર + શિ અવસ્થામાં નરસા પ્રયોગસ્થળે સાવકાશ (ચરિતાર્થ) ‘નરાયા નર૦ ૨.૧.રૂ’ સૂત્ર તેમજ šાનિ પ્રયોગસ્થળે સાવકાશ‘સ્વરા∞ો ૧.૪.૬' સૂત્ર આમ ઉભયસૂત્રોની પ્રવૃત્તિ એકસાથે પ્રાપ્ત છે. પણ ‘સ્પર્ષે ૭.૪.૬૧૬’ સૂત્રાનુસારે પર એવા ‘ખરાયા નર૦ ૨.૧.રૂ' સૂત્રની બળવત્તા ગણાતા તેની પ્રવૃત્તિ પૂર્વે થવાથી અમે ‘સ્વરા∞ો ૧.૪.૬’ સૂત્રથી ર્ આગમ ન કરતા પૂર્વે અતિગર નો અતિગરસ્ આદેશ કરીએ છીએ.
હવે અહીં ‘‘અતિનર + શિ અવસ્થામાં ‘સ્વરા∞ો ૧.૪.૬ ' સૂત્રથી પૂર્વે - આગમ થાય તો પણ ‘વાક્ામવ્યવધાવિ’ન્યાયાનુસારે ન્ આગમ વ્યવધાયક ન બનતા ‘નરાયા નર૦ ૨.૧.રૂ’ સૂત્રથી અતિખર નો અતિખરસ્ આદેશ થઇ શકે છે, તેથી તિખર ને ર્ આગમ કરો ને ?'' આવી શંકા ન કરવી. કારણ ર્ આગમ^) થાય તો તે અતિખર પ્રકૃતિને થતો હોવાથી જો અતિન પ્રકૃતિને કોઇ કાર્ય કરવું હોય તો જ તે વ્યવધાયક ન બને. પણ અહીં તો
(A) જે પ્રકૃતિને આગમ થાય તે સમસ્ત પ્રકૃતિને જો કોઇ કાર્ય કરવાનું હોય તો ‘સ્વાદ્મવ્યવયાયિ’ ન્યાયાનુસારે આગમ વ્યવધાયક ન બને. પણ જો તે પ્રકૃતિના એક અંશને કાર્ય કરવાનું હોય તો આગમ અવશ્ય વ્યવધાયક બને.