Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨૮૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન પૂર્વના – નો ‘રવ૦ ૨.રૂ.૬રૂ' સૂત્રથી આદેશ નહીં થાય. તેથી ત્ ની પૂર્વે બે ન્ જ શેષ રહેવાથી શ્રવણમાં ભેદ નહીં પડે. આ રીતે જાતિપક્ષને સ્વીકારીએ તો પણ ચાલે.
અથવા તો જાતિપક્ષનો સ્વીકાર કરીએ તો પણ શ્રેય, મૂય, ષત્ વિગેરેને આ સૂત્રથી – આગમ થયા બાદ “પુનઃ પ્રક્ષાવિજ્ઞાન૦િ' ન્યાયને આશ્રયીને પુનઃ ત્રાવિત: ૨.૪.૭૦' સૂત્રથી દ્વિતીય – આગમ થઈ જ નહીં શકે. કારણ આ સૂત્ર અને ઋવિત: ૨.૪.૭૦' સૂત્ર બન્નેમાં સ્વરથી અવ્યવહિત પરમાં અને ધુની પૂર્વે – આગમ કરવાનો કીધો છે. હવે જો આ સૂત્રથી શ્રેયસ્ વિગેરેના આ સ્વરથી અવ્યવહિત પરમાં – આગમ થયા બાદ “ઋવિત: ૨.૪.૭૦' સૂત્રથી પુનઃ તે સ્વરથી અવ્યવહિત પરમાં જો દ્વિતીય આગમ થશે તો આ સૂત્રથી થયેલો – આગમ મ સ્વરથી અવ્યવહિત પરમાં ન રહેવાની આપત્તિ આવશે. અર્થાત્ શ્રેય વિગેરેના એક જ ઝ સ્વરને આશ્રયીને બન્ને ન્અવ્યવહિત પરમાં ન રહી શકવાની આપત્તિ આવશે. તેથી ઋવિત: ૨.૪.૭૦' સૂત્રથી દ્વિતીય – આગમ નહીં થઈ શકે.
શંકા - અમે તમને આગળ કહી ગયા કે પતિ વિગેરે ક્રિયાપદસ્થળે જેમ ધાતુથી અવ્યવહિત પરમાં ત્તિ પ્રત્યય થયા બાદ પાછળથી ધાતુથી અવ્યવહિત પરમાં છ વિકરણપ્રત્યય લાગે અને તિ પ્રત્યય પર્ ધાતુથી અવ્યવહિત પરમાં ન રહે તો પણ જેવી રીતે ચાલે છે, તેમ પ્રસ્તુતમાં એકવાર આ સૂત્રથી શ્રેયવિગેરેના અંત્યસ્વર ગથી અવ્યવહિત પરમાં આગમ થયા બાદ પાછળથી‘ઋવિત: ૨.૪.૭૦' સૂત્રથી પુનઃ તે સ્વરથી અવ્યવહિત પરમાં દ્વિતીય આગમ થાય અને આ સૂત્રથી થયેલો – આગમ શ્રેય વિગેરેના અંત્યસ્વર માંથી અવ્યવહિત પરમાં ન રહે તો પણ ચાલી શકે.
સમાધાન - આ રીતે પતિ નું દષ્ટાંત આપવું બરાબર નથી, કારણ પણ્ ધાતુને તિ વિગેરે શિન્ પ્રત્યયો અવ્યવહિત પરમાં વર્તતા 'áર્યનJ:૦ રૂ.૪.૭૨' સૂત્રથી નિ વિગેરે શિત્ પ્રત્યયોની પૂર્વમાં જ
દ્ વિકરણનું વિધાન કર્યું છે. અર્થાત્ “áર્યન: રૂ.૪.૭૨' સૂત્રથી પદ્ ધાતુથી પરમાં અને ઉત્ત વિગેરે શિન્ પ્રત્યયોની પૂર્વમાં આમ બન્નેની વચ્ચે શત્રુ વિકરણનું વિધાન કર્યું હોવાથી પતિ વિગેરે ક્રિયાપદસ્થળે શત્ વિકરણનું વ્યવધાન અપેક્ષિત જ છે. તેથી ત્યાં પાછળથી ધાતુથી અવ્યવહિત પરમાં તિ પ્રત્યય ન હોય તો ચાલે. પણ પ્રસ્તુતમાં શ્રેયસ્ વિગેરેના અંત્યસ્વર થી અવ્યવહિત પરમાં આ સૂત્રથી – આગમ થયા બાદ એવું કોઈ વિધાન નથી કે ‘શ્રેયસ્ વિગેરેના મ થી પરમાં અને આ સૂત્રથી થયેલા ન આગમની પૂર્વમાં 'સવિત: ૨.૪.૭૦' સૂત્રથી – આગમ કરવો જેથી આ સૂત્રથી થયેલો – આગમ એવમ્ | વિગેરેના અંત્યસ્વર થી અવ્યવહિત પરમાં ન હોય તો પણ ચાલી શકે. આમ આ સૂત્ર અને ઋતિ : ૨.૪.૭૦' સૂત્ર બન્નેમાં સ્વરથી અવ્યવહિત પરમાં જ ગૂઆગમનું વિધાન કર્યું હોવાથી જો શ્રેયસ્ વિગેરેના ન સ્વરથી પરમાં બે – આગમ થાય તો આ સૂત્રથી થયેલો – આગમ મ સ્વરથી અવ્યવહિત પરમાં ન રહી શકતા ઋવિત: ૨.૪.૭૦'