Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨૮૪
ન
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન અને ‘ઔવન્તાઃ સ્વરા: ૧.૧.૪' સૂત્રસ્થ ઔવન્ત શબ્દની જો ઓારણ્ય અન્તા: આમ વ્યુત્પત્તિ કરવામાં આવે તો વર્ણસમાસ્નાયમાં આ વર્ણના અન્તે એટલે કે છેડે અનુસ્વારાદિ હોવાથી તેમને સ્વરસંશા થાય. આમ અયોગવાહ અનુસ્વારાદિની સ્વર-વ્યંજન કોઇપણ પ્રકારે ગણના થઇ શકે છે. ત્યાં જ્યારે તેમની સ્વર રૂપે ગણના કરવામાં આવે ત્યારે તેમને શિટ્ સંજ્ઞા ન થઇ શકે. કેમકે ‘સૌવન્તા: સ્વા: ૧.૧.૪' સૂત્રથી લઇને ‘-ì-ઓ-ઔ ૧.૬.૮' સુધીના સૂત્રોથી થતી સંજ્ઞા સ્વરોને થાય છે અને ‘વિર્ધ્વગ્નનમ્ ..{૦' સૂત્રથી લઇને ‘i-અઃ × ૦ ૬.૬.૬'સુધીના સૂત્રોથી થતી સંજ્ઞા વ્યંજનોને થાય છે. હવે શ્રેયાસિ અને મૂયાસ્મિ સ્થળે 'શિડ્યુઽનુસ્વાર: ૧.રૂ.૪૦' સૂત્રથી શિટ્ સ્ ના નિમિત્તે જયારે પાછળના ર્ નો અનુસ્વાર આદેશ કરવામાં આવે ત્યારે તે સ્વર રૂપે ગણાતા તેને શિટ્ સંજ્ઞા ન થવાથી તેની પૂર્વના સ્ નો શિડ્ડ્રેડનુસ્વાર: ૧.રૂ.૪૦' સૂત્રથી અનુસ્વાર આદેશ ન થઇ શકે. તેથી ન્ અને અનુસ્વાર ભિન્ન વર્ગો હોવાથી બન્નેના શ્રવણની પ્રાપ્તિ વર્તતા શ્રવણમાં ભેદ પડશે જ.
આ રીતે જ વિત્ અતુ પ્રત્યયાન્ત વંત્ સ્થળે આ સૂત્ર અને ‘ત્ર ુવિતા: ૧.૪.૭૦’સૂત્રથી જો બે ર્ આગમ થાય તો વંક્તિ અવસ્થામાં પાછળના સ્ નો ‘નાં યુદ્ધTM૦ ૧.રૂ.રૂ॰' સૂત્રથી પુનઃ આદેશ થતા તેમજ પૂર્વના ન્ નો ‘ધૃવÍ૦ ૨.રૂ.૬રૂ' સૂત્રથી ખ્ આદેશ થવાથી જ્વન્તિ અવસ્થા પ્રાપ્ત થતાં ર્ અને ર્ ભિન્ન વર્ણો હોવાથી બન્નેના શ્રવણની પ્રાપ્તિ વર્તતા વંન્તિ સ્થળે પણ શ્રવણમાં ભેદ પડશે.
સમાધાન :- શ્રેયાન્તિ અને મૂયાક્તિ સ્થળે ‘વર્ણવ્રતળે નાતિપ્રશ્નળ(A) 'ન્યાયાનુસારે શિટ્ સ્ ની પૂર્વે રહેલા બન્ને સ્ નો ‘શિડ્યુઽનુસ્વાર: ૧.રૂ.૪૦' સૂત્રથી એક જ અનુસ્વાર આદેશ થશે અને તેથી શ્રેયાંત્તિ અને મૂત્તિ અવસ્થા પ્રાપ્ત થતા પૂર્વે અનુસ્વાર અને રૂપ ભિન્ન વર્ગોને લઇને જે શ્રવણમાં ભેદ પડતો હતો તે હવે નહીં પડે.
શંકા :- ‘વર્ણપ્રદળે ખાતિપ્રજ્ઞળક્’•યાય ‘સૂત્રમાં વર્ણનું ગ્રહણ કરવાનું કથન કર્યું હોય તો વર્ણાશ્રિત જાતિનું ગ્રહણ કરવું’ આમ કહે છે. તેથી ‘શિદ્ધેડનુસ્વાર: ૧.રૂ.૪૦' સૂત્રમાં જો શિદ્દ્ની પૂર્વના સ્ નો અનુસ્વાર આદેશ કરવાનું કહ્યું હોય તો ‘વર્ણપ્રળે’ન્યાયાનુસારે તે અનુસ્વાર આદેશ – માં વર્તતી ન કારત્વ જાતિનો થાય. પરંતુ જાતિ) નિત્યપદાર્થ હોવાથી તેનો અનુસ્વારઆદેશ ન સંભવે. તેથી અનુસ્વાર આદેશ તે તે પ્રયોગસ્થળે વર્તતા 7 કારત્વ જાતિના આશ્રયભૂત ર્ વ્યકિતનો થાય. પ્રસ્તુતમાં શ્રેયાક્તિ અને મૂયાક્તિ સ્થળે કારત્વ જાતિના આશ્રય (A) સૂત્રમાં કાર્ય કરવા માટે એક વર્ણનું ગ્રહણ કર્યું હોય તો ત્યાં જાતિનું પણ ગ્રહણ કરવું. અર્થાત્ સૂત્રોક્ત વર્ણને સજાતીય જેટલા પણ વર્ણો હોય તે બધાનું ગ્રહણ કરવું.
(B) જાતિ એક હોય, નિત્ય હોય અને દરેક વ્યક્તિમાં અનુગત હોય (અર્થાત્ પ્રસ્તુતમાં દરેકે દરેક મૈં વ્યક્તિમાં ન કારત્વ નામની નિત્ય એવી એક જ જાતિ રહે. જો નિત્ય એવા 7 કારત્વ જાતિનો અનુસ્વાર આદેશ થાય તો તેની નિત્યતા હણાઇ જાય. આથી બૃહન્ત્યારામાં ‘ખાતેઃ ર્ડાઽસમ્મવાત્...' પંક્તિ દર્શાવી છે.) 'Ë ચેવા નિત્યા પ્રત્યેક સિમાપ્તા ૨ નાતિ-શ્ચિયતે। (૨.૪.૯૪ રૃ.ન્યાસ:)'