Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨.૪.૬૪
२७3
(6) નામ્યત એવા જ નપુંસકલિંગ નામોને આ સૂત્રથી આગમ થાય એવું કેમ?
(a) રાજે (b) રે
Iટુ + ગો છે “ગોરી ૨.૪.૧૬' – I +
૯ + ? છે “અવસ્થ૦ ૨૨૬' – કાજે યુકે
અહીં ફાડ અને ૬ નામો નામ્યન્ત ન હોવાથી તેમને આ સૂત્રથી – આગમ ન થયો.
શંકા - 7 + ગોસ્ અવસ્થામાં પ્રત્ વત્ ૨.૪.૪' સૂત્રથી પુત્ર નામ નો ઘ આદેશ થયા બાદ ઉત્તે + અવસ્થા પ્રાપ્ત થતા હવે નામન્ત કુત્તે થી પરમાં સ્વરાદિ મો પ્રત્યય હોવાથી આ સૂત્રથી – આગમ કેમ નથી કરતા?
સમાધાન - નામ જ્યારે નામ્યન્ત અવસ્થામાં હોય ત્યારે જો તેને સ્વરાદિ સ્થાદિ પ્રત્યય થયો હોય તો આ સૂત્રથી – આગમ થઇ શકે છે. ઉત્ન નામને ગોપ્રત્યય નામ્યન્ય અવસ્થામાં નહીં પણ આ કારાન્ત લુન અવસ્થામાં થયો હોવાથી પાછળથી ભલે તે નામનત થયો હોય તો પણ તેને – આગમ ન થઈ શકે. આથી કુત્તે + ગો અવસ્થામાં આ સૂત્રથી – આગમન થઈ શકતા áતો૨.૨.૨૩' સૂત્રથી ને ના ઇનો આદેશ થયો હોવાથી
યો: પ્રયોગ સિદ્ધ થાય છે.
શંકા - ૬િ + મો અવસ્થામાં તો સ્વરાદિ મો પ્રત્યય ૬િ નામને નામ્યન્ત અવસ્થામાં થયો હોવાથી આ સૂત્રથી – આગમ થવો જોઇએ. વળી ‘મારેલા 'ન્યાયાનુસારે આદેશ કરતા આગમ પૂર્વે થતો હોવાથી દિ નામનો અન્ય કોઈ આદેશ થાય તે પૂર્વે આગમ થવાની પ્રાપ્તિ હોવાથી પણ આગમ થવો જોઇએ. તો કેમ નથી કરતા?
સમાધાન - ભલે ‘માવેશાલી : 'ન્યાયાનુસારે દિ શબ્દને આગમ પૂર્વે થવાની પ્રાપ્તિ હોય, છતાં ‘ના ર: ૨.૨.૪૨' સૂત્રથી દિ ના રૂ નો આદેશ કરવો એ પર તેમજ અલ્પનિમિત્તકકાર્ય હોવાના કારણે અંતરંગ કાર્ય હોવાથી + નો અવસ્થા પૂર્વે પ્રાપ્ત થતા હવે એનામ્યન્તનામ ન હોવાથી તેને સ્વરાદિ ગોસ્ પ્રત્યય પર છતાં આ સૂત્રથી આગમન થઇ શકે, આથી નથી કર્યો.
શંકા - સારું. પણ હું વડું ૨.૪.૪' સૂત્રથી ધ્રુ ના નો આદેશ થયા બાદ દે + નો અવસ્થામાં હવે નાન્તનામ હોવાથી આ સૂત્રથી તેને આગમ થવો જોઇએ. વળી પ્રત્યય દ્ધિ આનાખ્યત્ત અવસ્થામાં થયો હોવાથી અહીં તમારી પૂર્વોકત છટકબારીને પણ અવકાશ નથી. તો આગમ કેમ નથી કરતા?