Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧.૪.૬૪
૨૬૩
ન બનવાથી પૂર્વે આ સૂત્રથી – આગમ ન થતા પર એવા ‘ત્રિ-ચતુરસ્૦ ૨..' સૂત્રથી તિસ્ આદેશ થવાની પ્રાપ્તિ વર્તતા પ્રિતિફળઃ વિગેરે પ્રયોગ સિદ્ધ થઇ શકતા હોવાથી તેમને સિદ્ધ કરવાની અમારી ઇચ્છા અસ્થાને નથી.
(3) આમ્ સિવાયના જ સ્વરાદિ સ્યાદિપ્રત્યયો પરમાં વર્તતા આ સૂત્રથી ૬ આગમ થઇ શકે એવું કેમ ?
શંકા :- વારિ + ઞામ્ અવસ્થામાં આ સૂત્રથી – આગમ કરીએ કે ‘હ્રસ્વાવથ ૧.૪.૩૨' સૂત્રથી ગમ્ નો નામ્ આદેશ કરીએ, પ્રયોગ તો એકસરખો જ સિદ્ધ થતો હોવાથી સૂત્રમાં ગમ્ પ્રત્યયનું વર્જન કેમ કર્યું છે ?
સમાધાન ઃ - તમારી શંકા ઉચિત નથી. કેમકે વરિ + ઞામ્ અવસ્થામાં જો આ સૂત્રથી આગમ કરીએ તો વરિન્ + ગમ્ અવસ્થા પ્રાપ્ત થતા આમ્ નો આદેશભૂત નામ્ પરમાં ન હોવાથી વીર્થો નામ્ય૦ ૧.૪.૪૭' સૂત્રથી વરિન્ ના સમાનસ્વર રૂ નો દીર્ઘ આદેશ સિદ્ધ ન થઇ શકે. તેથી વરમ્ આવો અનિષ્ટપ્રયોગ થવાની આપત્તિ આવે. જ્યારે વરિ + આત્ અવસ્થામાં ‘હ્રસ્વાપશ્ચ ૧.૪.૩૨' સૂત્રથી જો આમ્ નો નામ્ આદેશ કરીએ તો વારિ + નામ્ અવસ્થા પ્રાપ્ત થતા આમ્ નો આદેશભૂત નામ્ પરમાં હોવાથી ‘વીર્થો નામ્ય૦ ૧.૪.૪૭' સૂત્રથી રિ ના સમાનસ્વર રૂ નો દીર્ઘ આદેશ થઇ શકવાથી વારીમ્ આ ઇષ્ટપ્રયોગ સિદ્ધ થઇ શકે છે. આ રીતે એકસરખો પ્રયોગ સિદ્ધ ન થતો હોવાથી વારીળામ્ પ્રયોગની સિદ્ધયર્થે સૂત્રમાં ગામ્ પ્રત્યયનું વર્જન કર્યું છે.
(a) વારીળામ્
* ‘હવાવક્ષ ૧.૪.રૂ૨'
‘તીર્થો નામ્ય૦ ૨.૪,૪૭' → * ‘ધૃવń૦ ૨.રૂ.૬રૂ' →
(b) ત્રપૂળાક્
(c) વર્તુળાક્
वारि + आम्
त्रपु + आम्
वारि + नाम्
त्रपु + नाम्
वारी + नाम्
त्रपू + नाम्
वारीणाम् ।
त्रपूणाम् ।
અહીં બધે મમ્ પ્રત્યય પરમાં હોવાથી આ સૂત્રથી ર્ આગમ ન થયો અને તેથી 'હ્રસ્વાપશ્ચ ૧.૪.૩૨' સૂત્રથી આમ્ નો નામ્ આદેશ થયા બાદ ‘વીર્થો નામ્ય૦ ૧.૪.૪૭' સૂત્રથી નામ્ ની પૂર્વના સમાનસ્વરનો દીર્ઘ
આદેશ થઇ શક્યો.
कर्तृ + आम्
कर्तृ + नाम्
कर्तृ + नाम्
कर्तृणाम्।
(4) આમ્ સિવાયના સ્વરાદિ જ સ્યાદિપ્રત્યયો પરમાં વર્તતા આ સૂત્રથી ર્ આગમ થાય એવું કેમ ? શંકા ઃ- સૂત્રમાં સ્વરે પદ કેમ મૂક્યું છે ?
સમાધાનઃ- સૂત્રમાં સ્વરે પદ ન મૂકીએ તો વ્યંજનાદિ સ્યાદિપ્રત્યયો પરમાં હોય ત્યારે પણ આ સૂત્રથી મૈં આગમ થવાથી ત્રપુષ્યામ્, ત્રપુષિઃ વિગેરે પ્રયોગ થવાના બદલે ત્રપુન્થાત્, ત્રન્મિઃ આવા અનિષ્ટપ્રયોગો સિદ્ધ થવાની આપત્તિ આવે. તે ન આવે તે માટે સૂત્રમાં સ્વરે પદ મૂક્યું છે.