Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૬.૪.૬૪
૨૬૫
‘આ રાયો૦ ૨..’ સૂત્રથી અતિર્ અવયવીના અંત્યનો આ આદેશ કરવા રૂપ કાર્યમાં ‘સ્વાત્મવ્યવધાયિ' ન્યાયાનુસારે તે ૬ આગમ વ્યવધાયક ન બની શકે. તેથી અતિરામ્યામ્, અતિભિઃ વિગેરે ઇષ્ટપ્રયોગો સિદ્ધ થઇ જતા હોવાથી સૂત્રમાં સ્વરે પદ મૂકવાની કોઇ જરૂર નથી.
સમાધાન :- ‘આ રાયો૦ ૨..' સૂત્રથી જો રે શબ્દાન્ત નામોના અંત્યનો આ આદેશ થશે તો આ સૂત્રથી ન્ આગમ થયા બાદ ઝરિન્ + મ્યાન્ અને અતિરમ્ + મિક્ વિગેરે અવસ્થાઓમાં રે શબ્દાન્ત ગતિરિન્ નામના અંત્ય ૬ નો આ આદેશ થવાથી અતિ + આ + મ્યાન્ અને અંતર + આ + મિમ્ વિગેરે અવસ્થાઓ પ્રાપ્ત થતા ‘ફવળવે૰૧.૨.૨’ સૂત્રથી આ ની પૂર્વના રૂ નો ય્ આદેશ થવાથી અતિર્યાખ્યાન્ અને તિર્યામિઃ વિગેરે અનિષ્ટપ્રયોગો સિદ્ધ થવાની આપત્તિ આવશે. આમ વ્યંજનાદિ પ્રત્યયો પરમાં વર્તતા અનિષ્ટપ્રયોગોનો આપાદક ર્ આગમ ન થાય તે માટે સૂત્રમાં સ્વરે પદ મૂક્યું છે.
શંકા ઃસૂત્રમાં સ્વરે પદ ન મૂકીએ તો અતિર + મ્યાન્ અને અતિર્ + મિક્ વિગેરે અવસ્થાઓમાં એકસાથે આ સૂત્રની અને ‘આ રાયો૦ ર્..’સૂત્રની પ્રવૃત્તિ થઇ શકે એમ છે. પણ ‘આ રાયો૦ ૨..’ સૂત્ર પરસૂત્ર હોવાથી તેની પ્રવૃત્તિ પૂર્વે થવાના કારણે અતિTM + પ્યાર્ અને અતિરા + મિસ્ વિગેરે અવસ્થાઓ પ્રાપ્ત થતા હવે આ સૂત્રથી ર્ આગમ થાય તો પણ ‘નામ્નો નો॰ ૨.૬.૬' સૂત્રથી તેનો લોપ થવાથી અતિરામ્યામ્ અને અતિરામિ વિગેરે ઇષ્ટપ્રયોગો જ સિદ્ધ થશે. તેથી ઉપરોકત અતિર્યાભ્યામ્ અને તિર્યામિઃ વિગેરે અનિષ્ટપ્રયોગો સિદ્ધ ન થતા હોવાથી સૂત્રમાં સ્વરે પદ મૂકવાની કોઇ જરૂર નથી.
સમાધાન :- સારૂં. તો સૂત્રમાં સ્વરે પદના અભાવે પ્રિયત્રિ + મ્યાન્ અને પ્રિયત્રિ + મિમ્ વિગેરે અવસ્થાઓમાં એકસાથે આ સૂત્રથી – આગમ અને ‘ત્રિ-ચતુરસ્॰ ૨..' સૂત્રથી પ્રિયંત્ર ગત ત્રિ નો તિર્ આદેશ થઇ શકે એમ છે. પણ આ સૂત્રથી થતો – આગમ તિર્ આદેશ થતા પૂર્વે અને તિર્ આદેશ થયા પછી ઉભય અવસ્થામાં થઇ શકે એમ હોવાથી તે નિત્ય ગણાય. તેથી ‘વનવન્નિત્યમનિત્યાત્’ન્યાયાનુસારે અનિત્ય એવા તિક઼ આદેશ કરતા બળવાન ગણાતો મૈં આગમ પૂર્વે થવાથી પ્રિયત્રિમ્ + મ્યાન્ અને પ્રિયંત્રિત્ + ખિસ્ વિગેરે અવસ્થાઓ પ્રાપ્ત થતા પરમાં રહેલા સ્યાદિ પ્રત્યયોના નિમિત્તે થતા ત્રિ અવયવના તિક્ આદેશ રૂપ કાર્યમાં ર્ આગમ વ્યવધાયક બનવાથી તિર્ આદેશ ન થઇ શકવાના કારણે પ્રિયતિક્રૃખ્યામ્ અને પ્રિયતિક્રૃમિ: વિગેરે ઇષ્ટપ્રયોગ સિદ્ધ ન થઇ શકે. તો ૢ આગમ ન થવાથી પ્રિયતિક્રૃખ્યામ્ અને પ્રિયતિવૃમિઃ વિગેરે ઇષ્ટપ્રયોગો સિદ્ધ થઇ શકે તે માટે સૂત્રમાં સ્વરે પદ મૂક્યું છે.
ન