Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ૨૬૪.
શંકા - વ્યંજનાદિ સ્તાદિપ્રત્યયો પરમાં વર્તતા આ સૂત્રથી જો – આગમ થાય તો પણ ત્રપુત્ + પામું, ત્રપુત્ + fમ વિગેરે અવસ્થામાં ‘નામ સિર૦ ૨.૨.૨?' સૂત્રથી ત્રપુત્ પદ ગણાતા ‘નાનો નો ૨.૨.૨૨' સૂત્રથી તેનાનો લોપ થવાથી ત્રપુચ્ચા પુખ વિગેરે ઈષ્ટપ્રયોગો જ સિદ્ધ થશે. તેથી સૂત્રમાં સ્વરે પદ મૂકવું નિરર્થક છે.
સમાધાન - ભલે તો રાયમતિન્તમ્ = તિરે અને વિનવે ૨.૪.૧૭' સૂત્રથી હૃસ્વ આદેશ થવાથી નિષ્પન્ન નપુંસકલિંગ ગતિરિ શબ્દને સ્વામિન્ વિગેરે વ્યંજનાદિ સાદિપ્રત્યયો પરમાં વર્તતા આ સૂત્રથી જો ન આગમ થાય તો તે આગમ તિરિ શબ્દને થયો હોવાથી તે અવયવી(A) તિરિ શબ્દના કાર્યમાં વ્યવધાયક ન બને પણ તેના અવયવરે (ર) શબ્દની પરમાં રહેલા વ્યંજનાદિ સાદિ પ્રત્યયોને નિમિત્તે મા રાયો. ૨..' સૂત્રથી થતા મા અંત્યાદેશરૂપ કાર્યમાં અવશ્ય વ્યવધાયક બને અને તેથી ગતિરિન્ + ગ્રામ્ અને ગતિરિન્ + પિઅવસ્થામાં ‘મા રાયો૨.૨.૫' સૂત્રથી રે (ર) શબ્દના અંત્યનો આ આદેશ ન થઈ શકવાથી ગતિરમ્યાન્, તિરપિ વિગેરે ઈષ્ટપ્રયોગો સિદ્ધ ન થઈ શકવાની આપત્તિ આવે. તેથી વ્યવધાયક બનતો આગમન થતા ઈષ્ટપ્રયોગની સિદ્ધિ થઈ શકે તે માટે સૂત્રમાં સ્વરે પદ મૂક્યું છે.
શંકા - ગતિરિન્ + પામ્ અને રિન્ + fમ વિગેરે અવસ્થાઓમાં 'ના નો. ૨..૨૨' સૂત્રથી જૂનો લોપ થઈ જતો હોવાથી તે વ્યવધાયક ન બનતા ના રાય ર..' સૂત્રથી રે (f) શબ્દના અંત્યનો મા આદેશ થઇ શકવાના કારણે ગતિરાગ્યમ્, તિરપિ વિગેરે ઈષ્ટપ્રયોગોની સિદ્ધચર્થે સૂત્રમાં સ્વરે પદ મૂકવાની કોઈ જરૂર નથી.
સમાધાન - ‘મસ ૨.૭.૬૦' સૂત્રમાં દર્શાવ્યા પ્રમાણે (f) શબ્દના અંત્યનો ‘મા રાયો. ૨૨. 'સૂત્રથી આ આદેશ કરવારૂપ પૂર્વસ્યાદિવિધિ કરવાની હોતે છતે 'નાનો નો ૨..૧૭' સૂત્રથી થયેલો જૂનો લોપ અસત્ થાય અને તેમ થતાં વ્યવધાયક એવા જૂની વિદ્યમાનતા મનાવાથી આ રાયો. ર..' સૂત્રથી? (જિ) શબ્દના અંત્યનો આ આદેશન થઈ શકતા તિરાખ્યા, તિર: વિગેરે ઈષ્ટપ્રયોગોની સિદ્ધચર્થે સૂત્રમાં સ્વરે પદ મૂકવું જરૂરી છે.
શંકા - ‘બા રાયો ઐશ્નને ૨..' સૂત્રવર્તીએ તે સૂત્રમાં વર્તતા વ્યગ્નને પદવાચ્ય વ્યંજનાદિ સ્યાદિ પ્રત્યયો દ્વારા આક્ષિપ્ત નામરૂપ પ્રકૃતિનું (' એવું નામ આ પ્રમાણે) વિશેષણ છે. તેથી વિશેષમન્ત: ૭.૪.૨૨ પરિભાષા પ્રમાણે વિશેષણ વિશેષ્ય રૂપ સમુદાયનું અંત્ય અવયવ બનતું હોવાથી શબ્દ જેમના અંતમાં હોય તેવારે શબ્દાન્ત અતિરિ વિગેરે નામોના અંત્યનો ‘મા રાય ર..' સૂત્રથી આ આદેશ થાય છે. હવે સૂત્રમાં સ્વરે પદના અભાવે મતિરિ + અને મતિરિ + વિવિગેરે અવસ્થાઓમાં આગમ પણ નિરિઅવયવીને જ થતો હોવાથી (A) “અવયવ અવયવીનો વ્યવધાયક ન બને પણ તે અવયવનો વ્યવધાયક અવશ્ય બને.' આ વાત આ જ સૂત્રના
વિવરણમાં પૂર્વે બતાવી છે.