Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનં
સમાધાન ઃ – વ્યાકરણના સૂત્રોથી જ્યાં પ્રત્યયોનો ‘લુક્’ આદેશ થયો હોય ત્યાં જ ‘પ્રત્યયોપેઽપિ૦ ’ ન્યાયથી સ્થાનિવદ્ભાવ મનાય છે. પણ જ્યાં ‘લુપ્’ આદેશ થયો હોય ત્યાં 'નુષ્ય‰૦ ૭.૪.૧૨' પરિભાષાથી પ્રત્યયોના સ્થાનિવદ્ભાવનો નિષેધ થાય છે. આ સૂત્રથી પણ સ પ્રત્યયનો લુપ્ થતો હોવાથી તૢ નામથી પરમાં તેનો સ્થાનિવદ્ભાવ ન માની શકાય.
૨૩૨
શંકા ઃ- પ્રત્યયોનો લુક આદેશ થયો હોય ત્યાં સ્થાનિવભાવ ‘પ્રત્યયોપેઽપિ’ ન્યાયના કારણે નહીં પણ ‘સ્થાનીવા૦ ૭.૪.૨૦૧' પરિભાષાના કારણે મનાય છે. તેથી ‘પ્રત્યયોપેઽપિ' ન્યાય પ્રત્યયોનો સ્તુપ્ આદેશ થયો હોય ત્યાં જ સ્થાનિવદ્ભાવનો પ્રાપક છે. માટે અમારી આગળ દર્શાવેલી શંકા ઊભી રહે છે.
સમાધાન :- પ્રત્યયનોપેપિ’ ન્યાય જો પ્રત્યયોના લુપ્ આદેશસ્થળે પુનઃ પ્રત્યયોનો સ્થાનિવદ્ભાવ કરાવી આપતો હોય તો લુપ્ થયેલા પ્રત્યયોના સ્થાનિવદ્ભાવનું નિષેધક 'નુષ્ય‰૦ ૭.૪.૬૧૨' પરિભાષાસૂત્ર નિરર્થક બને. તેથી નિરર્થક બનતું તે ‘પ્રત્યયોપેઽપિ’ન્યાયને સર્વત્ર લુપ્ થયેલા પ્રત્યયોનો સ્થાનિવદ્ભાવ નથી કરવા દેતું, પણ જ્યાં લુપ્ થયેલા પ્રત્યયાન્ત શબ્દસંબંધી કાર્ય હોય ત્યાં જ સ્થાનિવદ્ભાવ કરવા દે છે. જેમક – માલેન પૂર્વાય = માસપૂર્વાય; અહીં ‘પેાર્થે રૂ.૨.૮’ સૂત્રથી સમાસાન્તર્વર્તી તૃતીયા વિભક્તિનો લુપ્ થયા બાદ સમાસના માસ અંશને તૃતીયાન્ત ગણીને તૃતીયાન્તા ૨.૪.રૂ' સૂત્રથી પૂર્વનામના સર્વાદિત્વનો નિષેધ કરવાનો છે. તો આ કાર્ય લુપ્ થયેલા પ્રત્યયાન્ત શબ્દસંબંધી અર્થાત્ તૃતીયાન્ત શબ્દસંબંધી કાર્ય હોવાથી અહીં ‘નુષ્યવૃ ૭.૪.૧૨’ પરિભાષાસૂત્ર ‘પ્રત્યયોપેડપિ’ન્યાયને તૃતીયાવિભક્તિનો સ્થાનિવદ્ભાવ કરવા દે છે. જ્યારે પ્રસ્તુતમાં તું + સિ અવસ્થામાં આ સૂત્રથી લુપ્ થયેલા સિ પ્રત્યયનો સ્થાનિવદ્ભાવ માની હ્રસ્વસ્ય મુળ: ૧.૪.૪૬' સૂત્રથી વર્તુ ના ૠ ની સાથે તેનો ગુણ કરવા રૂપ કાર્ય લુપ્ થયેલા પ્રત્યયાન્ત શબ્દસંબંધી કાર્ય નથી. માટે ‘સ્તુવૃ ૭.૪.૨' પરિભાષા બાધક બનતા ‘પ્રત્યયોપેઽપિ' ન્યાયથી તે સિ પ્રત્યયનો સ્થાનિવદ્ભાવ ન માની શકાય, તેથી દે ર્દૂ! પ્રયોગ જ કરવો યુક્ત ગણાય. આ જ રીતે નપુંસકલિંગ યત્ અને તત્ સર્વનામોને લાગેલા સિ-અર્ પ્રત્યયોનો આ સૂત્રથી લુપ્ થતા ‘નુષ્ય‰૦ ૭.૪.૧૨’ સૂત્રથી તેમના સ્થાનિવદ્ભાવનો નિષેધ થવાથી ‘આ દેર: ૨.૬.૪૧' સૂત્રથી યત્ અને તત્ ના અંત્ય નો પણ ત્યદાદિ નામાશ્રિત ઞ આદેશ નથી થતો. તેથી યત્ વુામ્ અને તત્ ત્તમ્ પ્રયોગ થાય છે.
શંકાઃ- યત્ + સિ કે ગમ્ અને તત્ + ત્તિ કે મમ્ અવસ્થામાં આ સૂત્રથી ત્તિ-મ્ પ્રત્યયોનો લુપ્ થતા પૂર્વે પર એવા ‘આ દૂરઃ ૨.૨.૪' સૂત્રથી યત્ અને તત્ ના અંત્ય ત્ નો ૐ આદેશ અને ત્તિ પ્રત્યય પર છતાં 'તઃ સૌ સઃ ૨.૧.૪૨' સૂત્રથી તત્ ના આદિ ત્ નો સ્ આદેશ થવાની પ્રાપ્તિ આવે છે. જેથી યત્ તમ્ અને તત્ તમ્ પ્રયોગો સિદ્ધ ન થઇ શકે. તેથી તેમની સિદ્ધ્યર્થે તમારે આ સૂત્ર ‘બનતો જીત્યવાવિષ્યશ્ચ' આવું બનાવવું જોઇએ. જેથી આ સૂત્રમાં નપુંસકલિંગ ત્યવા િનામોને આશ્રયીને સિ-મમ્ પ્રત્યયના લુપ્નું વિશેષવિધાન હોવાથી પર એવા ‘આ દેરઃ