Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨૫૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન શંકા - સૂત્રમાં અન્તચ પદ મૂકીએ એટલે મતિધન્ + ટ અવસ્થામાં આ સૂત્રથી થયેલા આ આદેશના સ્થાનિવદ્ભાવનો નિષેધ શી રીતે થઇ શકે?
સમાધાન - માય એટલે (પિ વિગેરેના) અંત્ય વર્ણનો. સૂત્રમાં મન્તચ પદ મૂકીએ તેથી પિ વિગેરેના અંત્ય વર્ણને જે આ આદેશની પ્રાપ્તિ આવે છે તે વર્ણવિધિ ગણાય અને વર્ણવિધિસ્થળે ‘થાનીવાવ ૭.૪.૨૦૧' સૂત્રથી સ્થાનિવર્ભાવ ન માની શકાય. તેથી અન્તસ્ય પદ મૂકવાથી ગતિષન્ + ટ અવસ્થામાં આ સૂત્રથી થયેલા મન્ આદેશના સ્થાનિવદ્ભાવનો નિષેધ થઇ શકે.
કેટલાક પોતાના વિવરણમાં ‘સૂત્રમાં મન્તી પદ ન મૂકીએ તો ‘મનેવ સર્વસ્વ ૭.૪.૨૦૭' પરિભાષાનુસારે ષિ, મતિપિ વિગેરે આખા નામનો આદેશ થવાની પ્રાપ્તિ આવે. તેવું ન થાય તે માટે સૂત્રમાં મન્તી પદ મૂક્યું છે. આવું કારણ દર્શાવે છે.
(8) વિગેરે જ સ્વરાદિ પ્રત્યયો પરમાં વર્તતા આ સૂત્રની પ્રવૃત્તિ થાય એવું કેમ?
(a) ધિની
दधि + औ “ગરી: ૨.૪.૧૬' – હરિ + $ અનારે ૨.૪.૬૪' – ધન્ + હું
= ધની.
(b) થીનિ
दधि + जस् शस् ક નપુંસરા શિઃ ૧.૪.' દિ + શિ
“મનારૂ.૪.૬૪' પિન્ + શિ | કવિ તીર્થ .૪.૮૬” * વીર્ + શિ
= રીનિા
અહીં સ્વરાદિ પ્રત્યયો પરમાં છે. પણ તેઓ સૂત્રમાં અપેક્ષિત વિગેરે સ્વરૂપન હોવાથી આ સૂત્રથી ના અંત્યનો આદેશ ન થયો.
(9) ટા વિગેરે સ્વરાદિ જ પ્રત્યયો પરમાં હોય ત્યારે આ સૂત્રની પ્રવૃત્તિ થાય એવું કેમ?
(a) પ્યામ્ (b) fમઃ - ૪ + પામ્ = વિખ્યામ્ અને રવિ + fમન્ = મિન્ થિન્િક લિમિટ
અહીંરા વિગેરે પ્રત્યયો પરમાં છે પણ તેઓ સ્વરાદિ ન હોવાથી રપ ના અંતનો અ આદેશ ન થયો. (10) નપુંસકલિંગ એવા જ પિ વિગેરે નામોના અંત્યવર્ણનો આ સૂત્રથી સન્ આદેશ થાય એવું કેમ?