Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨૫૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
(9)
(10),
પિની, પીનિા સ્વર ત્યેવ? ધિમ્યામ્, વૃદ્ધિમિ:। નપુંસચેત્યેવ? ઘાતીત્વવંશીનો વૃદ્ધિ:, કૃષિનામા વા, दधिना, दधये । दध्ना, अतिदध्ना कुलेनेत्यादौ विशेषविधानात् परमपि नागममनादेशो बाधते । । ६३ ।।
(11)
સૂત્રાર્થ :
સૂત્રસમાસ :
નપુંસક ધિ, અસ્થિ, સથ્યિ અને ક્ષિ આ નામ્યન્ત નામોના અંત્યવર્ણનો તેના સંબંધી કે અન્યસંબંધી – વિગેરે સ્વરાદિ પ્રત્યયો પરમાં વર્તતા અન્ આદેશ થાય છે.
સ્થિસ—ક્ષિ (સ.ă.)।
दधि च अस्थि च सक्थि च अक्षि चैतेषां समाहारः = તસ્ય = दध्यस्थिसक्थ्यक्ष्णः ।
વિવરણ :- (1) શંકા:- સૂત્રવર્તી સ્થિસવથ્થાઃ ષષ્ઠચન્ત પદ છે અને ષષ્ઠી વિભક્તિ સંબંધ અર્થમાં થાય છે, તેથી ષિ વિગેરે નામો સંબંધી જ ટા વિગેરે પ્રત્યયો પરમાં વર્તતા આ સૂત્રની પ્રવૃત્તિ થવી જોઇએ. તો તત્સંબંધી કે અન્યસંબંધી ટ વિગેરે પ્રત્યયો પરમાં વર્તતા સૂત્રપ્રવૃત્તિની વાત કેમ કરી છે ?
સમાધાન :- ષષ્ઠચન્ત (સ્વિમવધ્યાઃ પદનો અન્વય ટાહિ ની સાથે નથી, પણ (‘ષિ વિગેરેના અંત્યનો’ આમ) સૂત્રવર્તી કાર્યિવાચક અન્તસ્ય પદની સાથે છે. અર્થાત્ તે સૂત્રવર્તી અન્તસ્ય પદનું વિશેષણ છે. હવે એક વાર અન્તસ્ય પદની સાથે અન્વય થવાના કારણે ષષ્ઠી ચરિતાર્થ થઇ ગઇ, પછી ફરી તેનો અન્વય ટલિ ની સાથે ન થઇ શકે. આથી ટવિ પ્રત્યયોને વિષે ષિ વિગેરે નામોની સંબંધિતા ન જણાતા માત્ર તેઓની પરવર્તિતા જ જણાતી હોવાથી તત્સંબંધી કે અન્યસંબંધી – વિગેરે પ્રત્યયો પરમાં વર્તતા સૂત્રપ્રવૃત્તિની વાત કરી છે.
(2) દૃષ્ટાંત -
* ‘વસ્થિ૦ ૧.૪.૬રૂ'
* ‘અનોડ૬ ૨.૨.૨૦૮’ →>
૪ ‘ફળ વા૦ ૨.૨.૨૦૧'
(i) ના
दधि + टा
दधन् + टा
दध्न् + टा
(ii) એ
= FLAT!
ષિ + કે
दधन् + डे
બ્ +
=
(iii) ખ
ખે।
दधि + ङि
दधन् + ङि
↓
दध्न् + ङि
ના
= ના
અહીં ‘રૂડો વા૦ ૨.૨.૨૦૧’ સૂત્રની પ્રવૃત્તિ થાય ત્યારે ખિ અને ન થાય ત્યારે વિકલ્પપક્ષે વનિ પ્રયોગ
સિદ્ધ થાય છે.
(iv) નિ
=
दधि + ङि
दधन् + ङि