Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨.૪.૬૩
૨૫૧ વિગેરે સર્વપ્રયોગોની સાધનિકા ખા વિગેરે પ્રયોગો પ્રમાણે સમજવી. (3) શંકા - સૂત્રમાં ષિ વિગેરે નામોના અંત્યને મ આદેશની વાત કરી છે, પરમપિ વિગેરે નામોના અંત્યને નહીં. તો પરમઝા પ્રયોગસ્થળે આ સૂત્રની પ્રવૃત્તિ કેમ કરો છો?
સમાધાન - સૂત્રવર્તી નપુંસકલિંગ એવા પિ વિગેરે જે છે તેઓ ટાદિ સાદિ પ્રત્યયો દ્વારા આક્ષિપ્ત નામરૂપ પ્રકૃતિના (પ વિગેરે નામો’ આ પ્રમાણે) વિશેષણ છે. તેથી વિશેષમન્ત: ૭.૪.૨૨૩' પરિભાષા પ્રમાણે વિશેષણ એ વિશેષ્ય રૂપ સમુદાયનું અંત્યઅવયવ બનવાથી પ વિગેરે નામો જેમના અંતમાં હોય તેવા પરમ વિગેરે નામોને પણ આ સૂત્રની પ્રવૃત્તિ થઈ શકે છે. આથી પરમMા સ્થળે સૂત્રપ્રવૃત્તિ કરી છે.
શંકા - ભલે તમે પિ વિગેરે જેમના અંતમાં હોય તેવા પરમવા પ્રયોગસ્થળે આ સૂત્રની પ્રવૃત્તિ કરો. પરંતુ આ સૂત્રમાં પૂર્વસૂત્રથી નપુંસક પદની અનુવૃત્તિ આવે છે. તેથી જ વિગેરે અંતવાળા નામો નપુંસકલિંગમાં વર્તતા હોય તો જ આ સૂત્રની પ્રવૃત્તિ થવી જોઇએ. તો નપુંસકલિંગમાં ન વર્તતા પ્રિયાશ્તા ના વિગેરે સ્થળે આ સૂત્રની પ્રવૃત્તિ કેમ કરો છો?
સમાધાન - પૂર્વસૂત્રાનુવૃત્ત નપુંસચપદનો જો સૂત્રવર્તી સ્થિવિસ્મ: પદની સાથે અન્વયથાય તો ‘નપુંસક એવા ય વિગેરે નામોના...' આવો અર્થ પ્રાપ્ત થાય અને જો તેનો ટાદિ સાદિ પ્રત્યયો દ્વારા સૂત્રમાં આક્ષિપ્ત નાનઃ પદ (નામરૂપ પ્રકૃતિ) ની સાથે અન્વય થાય તો પિ વિગેરે નપુંસકલિંગ નામોના...’ આ રીતનો અર્થ પ્રાપ્ત થાય. આથી જો નાન: પદની સાથે અન્વય સ્વીકારીએ તો તમારા કહ્યા મુજબ આ સૂત્રની પ્રવૃજ્યર્થે નામ ચાહે પિ વિગેરે હોય કે પિ વિગેરે અંતવાળું હોય પણ તે નપુંસવચ વિશેષણથી વિશિષ્ટ હોવાથી તેનું નપુંસકલિંગમાં વર્તવું આવશ્યક બને. પરંતુ શ્રતાનુમિતયો શ્રોતો વિધિર્વતીયા)'ન્યાય પ્રમાણે નપુંસવચ્ચપદનો અનુમિત એવા ના: પદની સાથે અન્વય ન થતા સૂત્રમાં સાક્ષાત્ કહેવાયેલ શ્રૌત સિવચ્ચક્ક: પદની સાથે અન્વય થાય છે. તેથી નપુંસકલિંગ એવા ય વિગેરે નામોના....' અર્થ પ્રાપ્ત થતા પિ વિગેરેનું નપુંસકલિંગમાં વર્તવું આવશ્યક બને છે, નહીં કે રાય વિગેરે અંતવાળા નામોનું. તેથી પ્રયાઆ ગુના પ્રયોગસ્થળે ભલે પ્રવાસ્થિ શબ્દ નપુંસકલિંગન હોય પણ તદન્તવર્તી અસ્થિ શબ્દ તો નપુંસકલિંગ છે જ. તેથી નપુંસકસ્થ વિશેષણથી વિશિષ્ટ સ્થિસવજી: પદના અર્થાનુસારે કોઈ દોષ ન હોવાથી પ્રિયા ના પ્રયોગસ્થળે અમે આ સૂત્રની પ્રવૃત્તિ કરી છે.
અહીંઆ ખાસ ધ્યાનમાં રાખવું કે પૂર્વસૂવાનુવૃત્ત નપુંસવચ પદ સિચ્ચસ્થ: પદનું વિશેષણ બને છે. તેથી આ સૂત્રમાં નપુંસકલિંગ એવા પિ વિગેરે નામોના....” કે વિશેષમન્ત: ૭.૪.૨૨૩' પરિભાષા પ્રમાણે
(A) શ્રત અને અનુમિત સંબંધી વિધિઓમાં શ્રુતસંબંધી વિધિ બળવાન બને. સૂત્રમાં સાક્ષાત્ કથિત હોય તે શ્રત
કહેવાય અને પરિભાષાથી કે પૂર્વસૂત્રથી આવતી અનુવૃત્તિ દ્વારા જે પ્રાપ્ત હોય તે અનુમિત કહેવાય.