Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ૨૩૦
બનતો ! ૨.૪.૧૧ાા बृ.वृ.-अनकारान्तस्य नपुंसकस्य सम्बन्धिनोः स्यमो प् भवति। दधि तिष्ठति पश्य वा, एवम्-मधु, कर्तृ, पयः, उदश्वित्। अनत इति किम् ? कुण्डं तिष्ठति पश्य वा। लुकमकृत्वा लुपकरणं स्यमोः स्थानिवद्भावेन यत् कार्यं तस्य प्रतिषेधार्थम्-यत्, तत्, अत्र त्यदाद्यत्वं न भवति ।।५९।।
સૂત્રાર્થ - મ સિવાયના કોઇપણ વર્ણાન્ત નપુંસકના સંબંધી સિ અને પ્રત્યયોનો લુપ થાય છે. સૂત્રસમાસ – ૧ ને પ્રત્ = મનસ્ (નમ્ ત.) તર) = મનતિ:
વિવરણ:- (1) શંકા - આ સૂત્રમાં અનતિ: પદ કેમ મૂક્યું છે?
સમાધાન - ૩ કારાન્ત નપુંસકલિંગ વિગેરે નામોને સિ-પ્રત્યયો લાગતા તેમનો આ સૂત્રથી લુ ન થઈ જાય તે માટે આ સૂત્રમાં બનત: પદ મૂક્યું છે.
શંકા - બનત: પદરહિત આ સૂત્ર કોઇપણ વર્ણાત નપુંસકલિંગ નામ સંબંધી સિ-મમ્પ્રત્યયોનો લુપ કરતું હોવાથી તે સામાન્ય સૂત્ર કહેવાય. જ્યારે 'અત: મોડમ્ ?.૪.૧૭' સૂત્ર માત્ર નકારાન્તનપુંસકલિંગ નામ સંબંધી સિ-ગ પ્રત્યયોનો આદેશ કરતું હોવાથી તે વિશેષ સૂત્ર કહેવાય. તેથી ‘સર્વત્ર વિશે સામાનવું લાધ્યતે નતુ સામાન્ચન વિશેષ:'ન્યાયના કારણે અત: મોડમ્ ૨.૪.૧૭' સૂત્ર દ્વારા આ સૂત્રની પ્રવૃત્તિનો બાધ થવાથી વજુ વિગેરે 7 કારાન્ત નપુંસકલિંગ નામોને લાગેલા સિ-મ પ્રત્યયોનો આ સૂત્રથી લુપ થવાની પ્રાપ્તિ જ નથી. તેથી તેમના લોપના નિષેધાર્થે આ સૂત્રમાં અનતિઃ પદ મૂકવું નિરર્થક છે.
સમાધાન - તમારી વાત સાચી છે. છતાં જો આ સૂત્રમાં મનતિ: પદ ન મુકીએ તો આ સૂત્રમાં આગલા પૃથ્વતોડવા. ૨.૪.૧૮' સૂત્રથી બચાવેઃ પદની અનુવૃત્તિ આવે અને તેથી આ સૂત્રથી બચાવિ ગણમાં વર્તતા મન વિગેરે નામો સંબંધી રિ-મ્ પ્રત્યયોનો લુ થવાનો અનિષ્ટ પ્રસંગ આવે. આમ બન્યા પદની અનુવૃત્તિ અટકાવવા માટે આ સૂત્રમાં માત: પદ મૂક્યું છે.
શંકા - જો સૂત્રકારશ્રીને અનાદિ ગણવર્તી ૩૨ વિગેરે નામોને આશ્રયીને -3 પ્રત્યયોનો લેપ કરવો ઈષ્ટ હોય તો તેગોશ્રી આગલસૂત્ર કરતા આ સૂત્રની પૃથરચનાન કરે, પણ તેની ભેગા જ પંગ્વતોડનારનેતરસ્ય ૬ લુન્ ૨' આવું સૂત્ર બનાવે. જેથી તે એક જ સૂત્ર દ્વારા અન્ય વિગેરે નામો સંબંધી સિં- પ્રત્યયોનો આદેશ પણ થઇ જાય અને લુપણ થઈ જાય. છતાં તેમણે આ સૂત્રની પૃથરચના કરી છે, તેથી જણાય છે કે આ સૂત્રમાં પૂર્વસૂત્રથી અત્યારે: પદની અનુવૃત્તિ ન આવી શકે અને તેથી ચારે પદની અનુવૃત્તિને વારવા માટે આ સૂત્રમાં ૩નતિઃ પદ મૂકવાની કોઈ જરૂર નથી.