Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
૧૧૦
(3) દષ્ટાંત -
) સો सखि + डि सखि + औ सख्य् + औ = સંધ્યો
(ii) પત્યો
पति + डि પતિ +
જ વનવપત્તેિ ૨.૪.ર૬' ) * ફૂલરે ૨૨.૨૨' ને
信研计
+
पत्य् + औ = પત્યો
આ સૂત્રથી થતો ડિ નો સો આદેશ પૂર્વસૂત્રથી થતા ડો આદેશનો અપવાદ છે.
(4) શંકા- તમે સૂત્રમાં કેવળ સgિ-mતિ નામથી પમાં રહેલા દિને ગો આદેશનું જ વિધાન કરો છો. પણ “વિત્ન પતિને પતો'(A) સૂત્રસ્થળે પતિ શબ્દથી પરમાં ફિ પ્રત્યયનો ડો આદેશ કરી નિષ્પન્ન પતો પ્રયોગ પણ જોવા મળે છે. આ પ્રયોગ શી રીતે ઘટે?
સમાધાન - તો પ્રયોગને પણ કોક દૂર્ગસિંહ શ્રુતપાલ વિગેરે વૈયાકરણો માને છે. તેથી તેમના મતે આ પ્રયોગ સમજવો. અહીં યાદ રાખવું કે બૃહત્તિમાં આચાર્યશ્રીએ અન્યના મતને દર્શાવવા વિન્ , મને આવો બહુવચનાન પ્રયોગનદર્શાવતા એકવચનાઃ છ પ્રયોગ દર્શાવ્યો છે તે તેઓની અવજ્ઞાર્થે છે. અર્થાત્ આચાર્યશ્રીને તેમનો મત ઈષ્ટ નથી.
(5) આ સૂત્રની પ્રવૃજ્યર્થે કેવળ સવ-ત્તિ શબ્દો હસ્વકારાન્ત રૂપે જ હોવા જોઈએ એવું કેમ?
શંકા - સૂત્રમાં gિ-mતિ શબ્દો સ્વરૂકારાન્તરૂપે દર્શાવી જ દીધાં છે. તેથી પૂર્વસૂત્રથી આ સૂત્રમાં ‘હુન્નાગા' ની અનુવૃત્તિ શા માટે લીધી? વ્યભિચાર (આપત્તિ) આવતો હોય તો તેના વારણાર્થે સવ-ત. શબ્દના વિશેષણ તરીકે હુન્ત શબ્દની અનુવૃત્તિ લેવી પડે.
સમાધાનઃ- વચપ્રત્યયાત્ત સહી-છતી શબ્દને લઈને સૂત્રપ્રવૃત્તિ ન થાય તે માટે આ સૂત્રમાં ‘હુલની' ની અનુવૃત્તિ આવશ્યક છે.
શંકા - પ્રિયકાન્ત વી-પતી શબ્દો દીર્ધ કુંકારાન્ત છે. આથી સૂત્રો પાર હસ્વ રૂકારાના સવિ-પતિ શબ્દો દ્વારા તેમનું ગ્રહણ ન સંભવતા તેમના વારણાર્થે સૂત્રમાં ‘કુન્તાયામ્' ની અનુવૃત્તિ અનાવશ્યક છે.
સમાધાન - “ વિમન ) 'ન્યાયથી સૂત્રો પાત્ત હસ્વ રૂ કારાન્ત gિ-તિ શબ્દ દ્વારા
(A) આ સૂત્ર અન્ય વ્યાકરણનું છે. (B) શબ્દના કોઇ એક ભાગના વૈસદશ્યના કારણે તે શબ્દ જુદો ગણાતો નથી.