Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨.૪.૩૦
૧૩૧ ધ્યાયતીતિ વિશ્વ આમ “વિત્ ૧.૨.૮૩' સૂત્રથી વિવ પ્રત્યય લાગી નિપાતનથી નિષ્પન્ન ધી શબ્દના તેમજ વિશ્વ પ્રત્યયાન્ત પૂ શબ્દના પ્રયોગની સાધનિકા ઉપર પ્રમાણે સમજવી. માત્ર અહીં અને સત્ આદેશ ધાતરિવ૦ ૨..૫૦' સૂત્રથી થશે. શ્રિતોતિ વ = ગતિશ્રી, યુવતિનોડતિક્રાન્તા વા =
તપૂતેમજ પૃધુઃ શ્રીર્થસ્થ યસ્યા વા = પૃથુશ્રી અને એ જ પ્રમાણે પૃથુપૂવિગેરે શબ્દોની સાધનિકા પણ જાતે સમજી લેવી. શ્રિયે વિગેરે સ્થળે તત્સંબંધી હિન્દુ પ્રત્યયો છે અને મતિથી વિગેરે સ્થળે અન્ય સંબંધી છે.
(4) કેટલાક વ્યાકરણકારો સમાસ થયા બાદ સામાસિક પદથી વાચ્ય પદાર્થ સ્ત્રીલિંગ હોય અર્થાત્ તે સામાસિક પદ સ્ત્રીલિંગ પદાર્થનું વાચક હોવાથી સ્ત્રીલિંગમાં વર્તતું હોય ત્યારે જ આ સૂત્રની પ્રવૃત્તિને ઇચ્છે છે. તેથી તેમના મતે શ્રિયતત્તા = અતિથિ શ્રિયે વા સ્ત્રિ સમાસસ્થળે આ સૂત્રની પ્રવૃત્તિ થશે. શ્રિયતાન્તાવ = ઐત્તિ પુરુષ સમાસસ્થળે નહીં. વળી તેઓ સમાસાર્થ પુલિંગ વિગેરે રૂપે હોય ત્યારે પૂર્વ સૂત્રની પ્રવૃત્તિ પણ ઇચ્છતા નથી. તેથી તેમના મતે પુંલિંગ પુરુષ વિગેરે નામના વિશેષણ એવા અતિથી વિગેરેથી પરમાં રહેલા હિ પ્રત્યયોના પૂર્વસૂત્રથી નિત્ય વિગેરે આદેશો પણ નહીં થાય.
(5) કેટલાક વ્યાકરણકારો પૂર્વે જણાવેલા મતથી વિપરીત પણે માને છે. અર્થાત્ સમાસાર્થ સ્ત્રીલિંગ ન હોય ત્યારે જ તેઓ આ સૂત્રની પ્રવૃત્તિને ઇચ્છે છે. તેથી તેમના મતે ગતિ ગતિશ્ર વા પુરુષાર પ્રયોગ થશે. પણ સ્ત્રીલિંગ સમાસાર્થ સ્થળે શ્રિયે પ્રયોગ ન થતા માત્ર અર્તાિશ્રિ સ્ત્રિ પ્રયોગ જ થશે.
(6) આ સૂત્રમાં નો અને ઝનો આદેશ થતો હોય એવા જ નિત્ય સ્ત્રીલિંગ કારાન્ત-કારાન્ત નામ નિમિત્ત રૂપે હોવા જોઈએ એવું કેમ?
| (a) માણે (b) v – આધ્યાત્તિ ગાથાતિ વેતિ વિમ્ = માથી અને પ્રધ્યાતિ પ્રવતિ તિ વિમ્ = પ્રવી, જગાવી + છે અને પ્રથી + કે, “સ્ત્રીભૂતઃ ૨.૪.૨૨' – આવી + અને પ્રથી + કે જ વિવૃત્ત. ર.૧૮' – સાધ્યું + રે = ગાળે અને પ્રધ્યું + રે = પ્રચ્યો
(c) aષ્ય (d) પુનર્વે – ક વર્ષો પવતીતિ વિમ્ = વપૂ અને પુનર્ભવતીતિ વિમ્ = પુનર્મ * “સ્ત્રીવૃતઃ ૨.૪.૨૨' ને વધૂ + રે અને પુનર્મુ + રે, જાન્યુનર્વજ્ઞ. ર.૧૨' – વર્ષાન્ + ૨ = વચ્ચે અને પુનર્મુ + રે = પુનર્ટે
આ સર્વ સ્થળે ધાતોરિવ. ર.૧૦' સૂત્રના અપવાદભૂત “વિવબૃત્ત. ૨.૨.૧૮’ અને ‘પુનર્વષ ૨..૫૨' સૂત્રથી રૂર્ અને સત્ આદેશના અપવાદભૂત અને ન્ આદેશ થવાથી આ સૂત્રની પ્રવૃત્તિ ન થતા પૂર્વસૂત્રથી ટે આદેશ થયો છે.
શંકા - માણે અને પ્રખ્ય સ્થળે વિશ્વવૃત્ત ર૭.૧૮'સૂત્રથી થતા લૂઆદેશ દ્વારા વાતોરિવર ર૩.૫૦'