Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧૫૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન व्युत्पत्तिपक्षे तु तृग्रहणेनैव सिद्धे नप्तादिग्रहणं नियमार्थम्, तेनान्येषामौणादिकानां न भवति-पितरौ, भ्रातरी, मातरो, जामातरो। "केचित् तु प्रस्तोतृ-उनेतृ-उद्गातृ-प्रतिहर्तृ-प्रतिस्थातृशब्दानामौणादिकानामप्यारं मन्यन्ते प्रस्तोतारम्, प्रस्तोतारो, प्रस्तोतारौ, प्रस्तोतारः, इत्यादि ।।३८।। સૂત્રાર્થ - વૃ૬ કે તૃ પ્રત્યયાન્ત શબ્દો સંબંધી તેમજ સ્વરૂ, નવૃ વિગેરે શબ્દો સંબંધી 8 કારના સ્થાને
તેના સંબંધી કે અન્ય સંબંધી પુ પ્રત્યયો પર છતાં મામ્ આદેશ થાય છે. સત્રસમાસ - તા સા ા ના નેણા ક્ષેત્તા જ હોતા ર પોતા જ રસ્તા તેવાં સમાહર:
= તૃ-સ્વ-નવૃ-નેટ્ટ -ક્ષકૃ-ઢોસ્તૃ-પો-પ્રશાસ્તુ (સ.દ.) તસ્ય = -વસૃ-પિતૃનેખું-ત્વષ્ટ્ર-ક્ષતૃ-હોતૃ-પતૃ-પ્રશાસ્ત્ર: 1
વિવરણ:- (1) સૂત્રમાં ‘તૃ-...પ્રરાસ્ટ્ર નામ સ્થળે સમાહારદ્વન્દ્રસમાસ હોવાથી તેનો પ્રયોગ નપુંસકલિંગ એકવચનમાં થાય, તેથી તેને ષષ્ઠી એકવચનનો પ્રત્યય લાગતા બનાસ્વરે ૨.૪.૬૪' સૂત્રથી – આગમ થવાના કારણે ‘તૃ-સ્વ. પ્રશાસ્તૃr:' પ્રયોગ થવો જોઈએ. છતાં સૂત્રકારશ્રીએ ‘તૃ-...પ્રરાસ્ત્ર:' પ્રયોગ કર્યો છે તે સૌત્રનિર્દેશ જાણવો. અથવા બીજી રીતે કહીએ તો સૂત્રમાં 2 કારનું ઉપાદાન કરવાથી ‘તૃસ્વ.પ્રશાસ્ત્ર:'પ્રયોગ સિદ્ધ થઈ શકશે. તે આરીતે - સૂત્રમાં સમાહારદ્વન્દ સમાસ પામેલા ‘-સ્વર....પ્રશાસ્તૃ' શબ્દનો ‘તૃ-સ્વ. પ્રસ્તુળ ત્ર' આમ શબ્દની સાથે પછીતપુરૂષ સમાસ કરવાથી તૃ-સ્વપરાતૂ' શબ્દ નિષ્પન્ન થશે. હવે ૪ કારોત્તરપદપ્રધાન આ સામાસિક શબ્દ નપુંસકલિંગ ન હોવાથી તેને ૩ પ્રત્યય લાગતા ‘મનસ્વરે .૪.૬૪' સૂત્રથી આગમ થવાનો પ્રરાંગન રહેતા'તૃ-સ્વ. પ્રશાસ્તુ +૩'અવસ્થામાં વહે ૨.૨.૨૨' સૂત્રથી નો આદેશ અને સંધિ થવાના કારણે 'ડ્ર-સ્વરૂ...પ્રશાસ્ત્ર પ્રયોગ સિદ્ધ થાય છે.
શંકા - પણ આ રીતે સૂત્રમાં રાક્ષાત્ અને મૂકીને કરવું છે શું?
સમાધાન - તૃ" સૂત્રમાં દર્શાવેલાતૃ શબ્દથી તૃઅન્તવાળા કોઇપણ શબ્દના ગ્રહણની પ્રાપ્તિ રહે છે. તેથી તૃવિગેરે શબ્દો કે જે મૂળથી કારાન્તનથી તેમના ગ્રહણનો અનિષ્ટ પ્રસંગ આવે છે. જે શબ્દો મૂળથી ત્રા કારાન્તવૃત્તિવાળા હોય તેમનું જ ગ્રહણ સૂત્રોત તૃશબ્દથી થઇ શકે તે માટે સૂત્રમાં સાક્ષાત્ અને મૂક્યો છે. ય વિગેરે શબ્દો યતિ વિગેરે શબ્દોને તતિનો ઝ પ્રત્યય લાગી ‘મવ૭.૪.૬૮' સૂત્રથી રૂ નો લોપ થતા નિષ્પન્ન થયા છે. માટે તેઓ મૂળથી કારાન્ત નથી. આમ મૂળથી 2 કારાન્ત હોય તેવા વૃત્તિવાળા શબ્દોમાં ૪-૫ પ્રત્યયાત જ શબ્દો સંભવતા હોવાથી બૂવૃત્તિમાં સૂત્રોક્ત તૃશબ્દની તૃન્દ્ર-તૃ પ્રત્વચાન્તચ'ટીકા કરી છે.
શંકા - એવું ન બને કે યુ પ્રત્યય પરમાં વર્તતા તૃઅન્તવાળા શબ્દો કોઇ વિકૃતિને ન પામતા ત્રદ કારાન્ત