Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
.૪.૫૦
૧૯૫ ઉપરોકત દષ્ટાંતો પૈકીના પહેલા ત્રણ અને બીજા ત્રણ દષ્ટાંતોમાં આ સૂત્રથી મદ્દ નો વિકલ્પ થતો અદમ્ આદેશ થયો છે. પણ પહેલા ત્રણ દષ્ટાંતોમાં “ વી. ૨.૨.૨૦૨'સૂત્રથી વિકલ્પ પ્રાપ્ત મદન્ ગત મન્ ના મનો લોપ થયો છે અને બીજા ત્રણમાં નહીં. ત્રીજા ત્રણ દષ્ટાંતોમાં તો આ સૂત્રથી નો ગહન્ આદેશ જ થયો નથી. આમ એક જ શબ્દના ત્રણ પ્રકારે પ્રયોગ થાય છે.
ચંદ્ધિ વિગેરે શેષ પ્રયોગોની સાધનિકાહ્ન આદિ પ્રયોગો પ્રમાણે કરી લેવી. માત્ર એટલું વિશેષ કે પાવરહ્મ અને તાવ૬% શબ્દોમાં ‘ભવે ૬.૩૧રરૂ’ સૂત્રથી ગળુ પ્રત્યય નથી થયો, પણ રોરી: ૬.રૂ.રૂર' સૂત્રથી { પ્રત્યય અને ફ્રા પ્રત્યયના વિષયમાં સમાસાન્ત થયો છે.
અહીં આ વાત ધ્યાનમાં લેવી કે દિ શબ્દમાં મદન શબ્દ કાળવાચી નામ છે. તેથી તેને ‘પ ૬.રૂ.૨૨૩' સૂત્રપ્રાપ્ત મ પ્રત્યયના બદલે ‘વર્ષાજાનેZ: ૬.૩.૮૦' સૂત્રથી તેના અપવાદભૂત [ પ્રત્યય લાગવો જોઇએ. પણ ‘વર્ષાગ્ય: ૬.૩.૮૦' સૂત્રમાં ‘વત્ર’ આમ સાક્ષાત્ નામ ગ્રહણ કરી કાળવાચી નામોને રૂ પ્રત્યયનું વિધાન કર્યું હોવાથી ‘હાવા નાના તાવિધિ A) 'ન્યાયથી ચહનું દ્વિગુસમાસના અંત્ય અવયવ કાળવાચી મદને રૂ પ્રત્યયનો નિષેધ થાય છે. તેથી તેને ઔત્સર્ગિક પ્રત્યય લગાડવામાં આવે છે. શાકટાયનવ્યાકરણકાર ‘પાલ્યકીતિ ચિદમ્ શબ્દગત મદન ને વર્ષાઋાત્રેગ્ય: ૬.૩.૮૦' સૂત્રથી [ પ્રત્યય અને તેના વિષયમાં ન સમાસાના ઇચ્છે છે. લઘુનાસકારશ્રી લઘુન્યાસની ‘મને તુ' પંકિતમાં ગ્રંથકારના મતે ચિહ્ન શબ્દ કાળવાચી ન હોવાથી વર્ષાઋાત્રેગ્ય: ૬.૩.૮૦' સૂત્રથી તેને પ્રત્યય અને તેના વિષયમાં મસમોસાન્ત નથી થતો એ જણાવે છે.
(4) આ સૂત્રથી સંખ્યાવાચી, સી અને વિશબ્દોથી જ પરમાં રહેલા અદ્ભ નો પ્રહ આદેશ થાય એવું કેમ? (a) મધ્યાà - મધ્યાહ્ન + , ગવશે. ૨૨.૬’ –મધ્યાઢે.
અહીં મધ્ય શબ્દથી પરમાં શબ્દ છે. તેથી તેનો આ સૂત્રથી સન્ આદેશ ન થયો. મધ્યાહ્ન શબ્દની નિષ્પત્તિ સીયાદ્ધ શબ્દ પ્રમાણે કરવી.
(6) આ સૂત્રથી સંખ્યાવાચી આદિ શબ્દોથી પરમાં રહેલા અદ્ર નો જ મહત્ આદેશ થાય એવું કેમ?
(a) ચદે – “સંધ્યા સમાહરે, રૂ.૨.૨૨ ગો સમાહર: = ચિદ, ‘લિનોરત્રો ૭.રૂ.૨૨' ચિન્ + મ ‘રોડપચ૦ ૭.૪.૬૨’ – ચિન્ + ગ = ચિદ + ફિ કરવચેવ. ૨૨.૬ થી* ચિદ (A) સૂત્રમાં સાક્ષાત્ નામ ગ્રહણ કરી જે કાર્યનું વિધાન કર્યું હોય તે કાર્ય સમાસાદિના અંત્ય અવયવ બનેલા તે નામને
નથી થતું.