Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧.૪.૧૭
૨૨૧ શંકા - નત: પદસ્થળે જો પથુદાસ ન ગણીએ તો ઉપર દર્શાવ્યા પ્રમાણે ‘બનતો નુ૨.૪.૧૬' સૂત્રમાં મ સિવાયના અન્ય સ્વરાંત નામો જ નિમિત્ત રૂપે પ્રાપ્ત થાય. હવે નપુંસકલિંગ નામોમાં આ કારાન્ત નામો તો સંભવતા જ નથી. માટે તે સૂત્રમાં વિગેરે નામિ સ્વરાંત નામો જ નિમિત્ત રૂપે શેષ રહેતા હોવાથી સૂત્રકારશ્રી ‘મનતો નુ, ને બદલે નિમિત્તનો સ્પષ્ટપણે બોધ કરાવે એવું ‘નમનો નુ' આવું સૂત્ર બનાવત. છતાં સૂત્રકારશ્રીએ ‘મનતો નુ આવું જ સૂત્ર બનાવ્યું છે તેના પરથી જણાઇ આવે છે કે મનત: પદસ્થળે પથુદાસ નહીં પણ પ્રસજ્યપ્રતિષેધ નગ્ન છે.
સમાધાન - તમારી વાત અયુકત છે. કેમકે IST પરં પ્રવર્ષમMાપ:' સ્થળે મા કારાન્ત ષ્ટા નામ ક્રિયાવિશેષણ હોવાના કારણે “
તત્વવ્યયમાવો ક્રિયા વ્યવિશેષા (નિ.નપુ.પ્ર. .) લિંગાનુશાસનના વચનાનુસારે નપુંસકલિંગમાં વર્તે છે અને તેનાથી પરમાં પ્રત્યાયનો લોપ પણ થયો છે. આમ પ્રત્યયનો લોપ થયો હોય એવા આ કારાન્ત નપુંસકલિંગ નામોના પ્રયોગો જોવા મળતા હોવાથી તેમને આવરી લેવા માટે પર્યાદાસ નના અર્થ અનુસારે પણ બનતો તુમ્' આવું જ સૂત્ર બનાવવું પડે. માટે અમારો ઉપરોકત પ્રશ્ન ઊભો જ રહે છે કે મનત: પદસ્થળે તમે પથુદાસ ન ગણો છો? કે પ્રસજ્યપ્રતિષેધ નમ્ ગણો છો?
શંકા - ભલે, તો હવે તમે જ કહો કે અનતિઃ પદસ્થળે પથુદાસ ન છે? કે પ્રસજ્યપ્રતિષેધ ન છે? અને આ સૂત્રમાં અત: પદ કેમ મૂક્યું છે?
સમાધાન - મનત: પદસ્થળે પ્રસજ્યપ્રતિષેધન છે અને આ વાતનું જ્ઞાપન કરવા જ આ સૂત્રમાં ગતઃ પદ મૂક્યું છે. અર્થાત્ જેમ ગ્રંથકારશ્રી પોતાને ઈષ્ટ એવા કોક અર્થનું જ્ઞાપન કરવા વ્યાકરણના સૂત્રોમાં બહુવચનાદિ કરતા હોય છે, તેમ આ સૂત્રમાં તેમણે મતઃ પદ નિરર્થક હોવા છતાં બનતો નુપૂ.૪.૫૨' સૂત્રમાં પ્રસપ્રતિષેધ ન છે' આ વાતનું જ્ઞાપન કરવા માટે મૂક્યું છે અને તેમ થવાથી ‘મનતો નુ, ૨.૪.૫૨' સૂત્રની પ્રવૃત્તિ મ સિવાયના અન્ય કોઇપણ વર્ણાત નપુંસકલિંગ નામને લઇને પ્રાપ્ત થતાં ફળ રૂપે તે સૂત્રથી વ્યંજનાન્ત પન્ શબ્દથી પરમાં રહેલા સિ-મ પ્રત્યયોનો લુપ થઇ શકે છે. અન્યથા આ સૂત્રમાં ગત: પદના અભાવે જો ‘મનતો 7 8.૪.૫૨' સૂત્રમાં પ્રસજ્યપ્રતિષેધ નન્નું જ્ઞાપન ન થાત તો કોક વ્યક્તિ ત્યાં પર્યદાસ ન પ્રમાણેના અર્થનું ગ્રહણ કરી બેસત. તેથી વ્યંજનાન્ત પન્ શબ્દથી પરમાં રહેલા જિ-અમ્ પ્રત્યયોનો બનતો તુન્ ?.૪.૧૬' સૂત્રથી લુન થઈ શકતા આ સૂત્રથી તેમનો આ આદેશ કરવાની આપત્તિ આવત.
('મનતો નુપૂ.૪.૧૬' સૂત્રમાં પ્રસજ્યપ્રતિષેધનને સ્વીકારનાર લઘુન્યાસકારશ્રીના મતમાં પૂ. લાવણ્ય સૂ.મ.સા. ને અસ્વર) છે. કેમકે અનતિ: પદસ્થળે કુંદાસનગ્ન સ્વીકારીએ તો પણ તે સૂત્રનો યોગ્ય અર્થપ્રાપ્ત (A) જુઓ પૂ. લાવણ્ય સૂરિકૃત ન્યાયસમુચ્ચયમાં “ગુ તત્સ ન્યાય.