SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૧.૪.૧૭ ૨૨૧ શંકા - નત: પદસ્થળે જો પથુદાસ ન ગણીએ તો ઉપર દર્શાવ્યા પ્રમાણે ‘બનતો નુ૨.૪.૧૬' સૂત્રમાં મ સિવાયના અન્ય સ્વરાંત નામો જ નિમિત્ત રૂપે પ્રાપ્ત થાય. હવે નપુંસકલિંગ નામોમાં આ કારાન્ત નામો તો સંભવતા જ નથી. માટે તે સૂત્રમાં વિગેરે નામિ સ્વરાંત નામો જ નિમિત્ત રૂપે શેષ રહેતા હોવાથી સૂત્રકારશ્રી ‘મનતો નુ, ને બદલે નિમિત્તનો સ્પષ્ટપણે બોધ કરાવે એવું ‘નમનો નુ' આવું સૂત્ર બનાવત. છતાં સૂત્રકારશ્રીએ ‘મનતો નુ આવું જ સૂત્ર બનાવ્યું છે તેના પરથી જણાઇ આવે છે કે મનત: પદસ્થળે પથુદાસ નહીં પણ પ્રસજ્યપ્રતિષેધ નગ્ન છે. સમાધાન - તમારી વાત અયુકત છે. કેમકે IST પરં પ્રવર્ષમMાપ:' સ્થળે મા કારાન્ત ષ્ટા નામ ક્રિયાવિશેષણ હોવાના કારણે “ તત્વવ્યયમાવો ક્રિયા વ્યવિશેષા (નિ.નપુ.પ્ર. .) લિંગાનુશાસનના વચનાનુસારે નપુંસકલિંગમાં વર્તે છે અને તેનાથી પરમાં પ્રત્યાયનો લોપ પણ થયો છે. આમ પ્રત્યયનો લોપ થયો હોય એવા આ કારાન્ત નપુંસકલિંગ નામોના પ્રયોગો જોવા મળતા હોવાથી તેમને આવરી લેવા માટે પર્યાદાસ નના અર્થ અનુસારે પણ બનતો તુમ્' આવું જ સૂત્ર બનાવવું પડે. માટે અમારો ઉપરોકત પ્રશ્ન ઊભો જ રહે છે કે મનત: પદસ્થળે તમે પથુદાસ ન ગણો છો? કે પ્રસજ્યપ્રતિષેધ નમ્ ગણો છો? શંકા - ભલે, તો હવે તમે જ કહો કે અનતિઃ પદસ્થળે પથુદાસ ન છે? કે પ્રસજ્યપ્રતિષેધ ન છે? અને આ સૂત્રમાં અત: પદ કેમ મૂક્યું છે? સમાધાન - મનત: પદસ્થળે પ્રસજ્યપ્રતિષેધન છે અને આ વાતનું જ્ઞાપન કરવા જ આ સૂત્રમાં ગતઃ પદ મૂક્યું છે. અર્થાત્ જેમ ગ્રંથકારશ્રી પોતાને ઈષ્ટ એવા કોક અર્થનું જ્ઞાપન કરવા વ્યાકરણના સૂત્રોમાં બહુવચનાદિ કરતા હોય છે, તેમ આ સૂત્રમાં તેમણે મતઃ પદ નિરર્થક હોવા છતાં બનતો નુપૂ.૪.૫૨' સૂત્રમાં પ્રસપ્રતિષેધ ન છે' આ વાતનું જ્ઞાપન કરવા માટે મૂક્યું છે અને તેમ થવાથી ‘મનતો નુ, ૨.૪.૫૨' સૂત્રની પ્રવૃત્તિ મ સિવાયના અન્ય કોઇપણ વર્ણાત નપુંસકલિંગ નામને લઇને પ્રાપ્ત થતાં ફળ રૂપે તે સૂત્રથી વ્યંજનાન્ત પન્ શબ્દથી પરમાં રહેલા સિ-મ પ્રત્યયોનો લુપ થઇ શકે છે. અન્યથા આ સૂત્રમાં ગત: પદના અભાવે જો ‘મનતો 7 8.૪.૫૨' સૂત્રમાં પ્રસજ્યપ્રતિષેધ નન્નું જ્ઞાપન ન થાત તો કોક વ્યક્તિ ત્યાં પર્યદાસ ન પ્રમાણેના અર્થનું ગ્રહણ કરી બેસત. તેથી વ્યંજનાન્ત પન્ શબ્દથી પરમાં રહેલા જિ-અમ્ પ્રત્યયોનો બનતો તુન્ ?.૪.૧૬' સૂત્રથી લુન થઈ શકતા આ સૂત્રથી તેમનો આ આદેશ કરવાની આપત્તિ આવત. ('મનતો નુપૂ.૪.૧૬' સૂત્રમાં પ્રસજ્યપ્રતિષેધનને સ્વીકારનાર લઘુન્યાસકારશ્રીના મતમાં પૂ. લાવણ્ય સૂ.મ.સા. ને અસ્વર) છે. કેમકે અનતિ: પદસ્થળે કુંદાસનગ્ન સ્વીકારીએ તો પણ તે સૂત્રનો યોગ્ય અર્થપ્રાપ્ત (A) જુઓ પૂ. લાવણ્ય સૂરિકૃત ન્યાયસમુચ્ચયમાં “ગુ તત્સ ન્યાય.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy