________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ૨૨૦
સમાધાન - ‘બનતો નુપૂ ૨.૪.૧૬' સૂત્રના કારણે ઉપરોકત આપત્તિ ટળી જાય છે એ વાત સાચી, પણ પહેલા એ કહો કે “મનતો તુન્ ૨.૪.૫૨' સૂત્રમાં અનતિ: પદસ્થળે પથુદાસ છે? કે પ્રસ"પ્રતિષેધ ન છે? (અહીં પ્રસંગવશ પથુદાસ નગ્ન અને પ્રસજ્યપ્રતિષેધ ન અંગે સમજી લઈએ
नअर्था द्वौ समाख्यातो पर्युदास-प्रसज्यको। पर्युदासः सदृग्ग्राही प्रसज्यस्तु निषेधकृत्।।
पर्युदासः स विज्ञेयो यत्रोत्तरपदेन नञ्। प्रसज्यप्रतिषेधस्तु क्रियया सह यत्र नम्।। પણુદાસન તમિત્રતાદી' હોય છે અને તેનો અર્થ તેની ઉત્તરમાં રહેલા નામપદ સાથે થાય છે. જેમકે – 'ગન્નાહા” માનવ' અહીંન નો અન્વયે પોતાની ઉત્તરમાં રહેલા બ્રાહ્મણન્ નામપદ સાથે છે અને તે બ્રાહ્મણન્ પદવાચ્ય બ્રાહ્મણપદાર્થથી ભિન્ન અને મનુષ્ય રૂપે બ્રાહ્મણને સદશ ક્ષત્રિયાદિનું ગ્રહણ કરાવે છે. સમજી શકાય છે કે ‘મબ્રાહ્મણન્ ગાના' વાક્ય ઉચ્ચારાતા કોઈપણ વ્યક્તિ ક્ષત્રિયાદિને જ લાવે, બ્રાહ્મણને વિસદશ પશુ આદિને નહીં. જ્યારે પ્રસપ્રતિબંધન નિષેધ હોય છે અને તેનો અન્વય ક્રિયાપદની સાથે થાય છે. જેમકે - “બ્રાહ્મળ નાડડના' અહીંન નો અન્વયે માનવ કિયાપદની સાથે છે અને તે માત્ર બ્રાહ્મણના આનયનનો નિષેધ કરી છૂટ્ટો થઈ જાય છે.
‘જનો સુન્ ?.૪.૧૬' સૂત્રમાં જે પર્યદાસ નગ્ન ગણીએ તોનનો અન્વય પોતાની ઉત્તરમાં રહેલા અતઃ નામપદની સાથે થાય અને તે મત: પદવાણ્યું સ્વરથી ભિન્ન અને ન ને સ્વર રૂપે સદશ અન્ય સ્વરોનું ગ્રહણ કરાવે. તેથી તે સૂત્રનો અર્થ ‘ગ સિવાયના અન્ય સ્વરાંતનપુંસકલિંગનામ સંબંધીfe-પ્રત્યયનો લુપ થાય છે આવો થાય અને જે પ્રસપ્રતિષેધનમ્ ગણીએ તોનનો અન્ય તે સૂત્રમાં અધ્યાહત મવતિ ક્રિયાપદની સાથે થાય અને તે માત્ર માં થી પરમાં રહેલા રિ-કનું પ્રત્યાયના લોપનો નિષેધ કરી છૂટ્ટો થઈ જાય. તેથી બનતો સુન્ ૨.૪.૧૬' સૂત્રનો અર્થ અથપત્તિથ) “ સિવાયના અન્ય કોઈપણ વર્ણાત નપુંસકલિંગ નામ સંબંધી -મમ્ પ્રત્યયોનો લુપ થાય છે. આવો થાય.) (A) “પત્રાન્ય ક્રિયાપદં ર શ્રવતે તત્રાર્મિવ7: Bયુષ્યતે (B) અર્થસ્થ = સાક્ષાર્થસ્થ ગાવત્તિ = નામ યાત્િર અત્તિઃ ' દા.ત. - “પીનો વિવાન પુ'
અહીં દિવદત્ત દિવસે ખાતો નથી અને છતાંય પીન છે? તો ચોકકસ તે રાત્રે ખાતો હશે” આમ વાક્યમાં ક્યાંય રાત્રિભોજનનો ઉલ્લેખ કર્યો હોવા છતાં અર્થપત્તિથી રાત્રિભોજન રૂ૫ અર્થનો લાભ થાય છે. તેમ પ્રસ્તુતમાં પણ પ્રસપ્રતિષેધ નગ્ન અનુસાર મ અંતવાળા નપુંસક નામ સંબંધી સિ-મ્ પ્રત્યયના લોપનો નિષેધ થાય છે. તો નિષેધ હંમેશા પ્રાપ્તિ પૂર્વકનો હોવાથી ‘ગનો ગુન્ ૨.૪.૫૨' સૂત્રમાં ક્યાંય ઉલ્લેખ ન હોવા છતાં અથપત્તિથી તે સૂત્રનો સિવાયના અન્ય વર્ણાત નપુંસકલિંગ નામ સંબંધી સિ-મમ્ પ્રત્યયનો લુપ થાય છે.” આમ અર્થ પ્રાપ્ત થાય.