Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧૯૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
વાડદન સા ચાવો | ૨.૪.૧૨ા. बृ.व.-अष्टन्शब्दस्य तत्सम्बन्धिन्यन्यसम्बन्धिनि वा स्यादौ परे आकारान्तादेशो वा भवति। अष्टाभिः, સમિટ ; ગષ્ટાગ, ગષ્ટ: ; અદાલુ, ગષ્ટનું ; (પ્રાષ્ટા, પ્રિયાદા; પ્રિયાદો, વિષ્ટિનો પ્રારા, प्रियाष्टानः; प्रियाष्टाम्, प्रियाष्टानम्(A); प्रियाष्टो, प्रियाष्टानौ ; प्रियाष्टः, प्रियाष्ट्नः; प्रियाष्टाभिः, प्रियाष्टभिः; हे प्रियाष्टाः; हे प्रियाष्टन्!। अन्यसम्बन्धिनोर्जश्शसोनेच्छन्त्येके, तन्मते-प्रियाष्टानस्तिष्ठन्ति, प्रियाष्ट्नः पश्येत्येव भवति। स्यानाविति किम् ? अष्टकः संघ:, अष्टता, अष्टत्वम्, अष्टपुष्पी। केचित् तु सकारभकारादावेव स्यादाવિત્તિ વાપરવા
સૂત્રાર્થ -
અષ્ટમ્ શબ્દના અંત્યર્નો તેના સંબંધી અથવા અન્ય સંબંધી સ્વાદિપ્રત્યય પરમાં વર્તતા વિકલ્પ આ આદેશ થાય છે.
વિવરણ :- (1) શંકા - આ પાદમાં ‘મત બાદ ચાવો. ૨.૪.' સૂત્રથી સકિ નો અધિકાર ચાલ હોવા છતાં આ સૂત્રમાં સ્થાતિ પદ કેમ મૂક્યું છે?
સમાધાન - આગલા નિય મામ્ ૨.૪.૫૨' સૂત્રથી કિ પ્રત્યાયની અનુવૃત્તિ આવે છે. આ સૂત્રનિર્દિષ્ટ કાર્ય : પ્રત્યય અને તે સિવાયના અન્ય સાદિ પ્રત્યયો પરમાં હોય ત્યારે પણ કરવું છે. તેથી પૂર્વસૂત્રથી આવતી કિ પ્રત્યયની અનુવૃત્તિને અટકાવવા આ સૂત્રમાં ‘સદ્ધિ પદ મૂક્યું છે.
શંકા - આ સૂત્રમાં ચારિ પદ ન મૂકતા પૂર્વસૂત્રથી ડિ પ્રત્યયની અનુવૃત્તિ આવી જતી હોય તો આ સૂત્રથી માત્ર હિ પ્રત્યય જ પરમાં વર્તતા નષ્ટન્ ના જૂનો આ આદેશ થવાની પ્રાપ્તિ આવે. તો અહીં પ્રશ્ન થાય કે ‘પષ્ટ કોર્ન ૨.૪.ધરૂ' સૂત્રમાં માત્ર આ સૂત્રથી જ થઈ શકે એવો નષ્ટનું નાનું નો આદેશ કરી ‘Iતો. ૨.૭.૨૦૭' સૂત્રથી અખાના મા નો લોપ થવાથી નિષ્પન્ન થયેલા ષષચન્ત મg: પદનો પ્રયોગ શી રીતે કર્યો છે? તેથી ‘ગષ્ટ મોર્ન .૪.૫૨' સૂત્રગત નષ્ટ: જ્ઞાપકના આધારે જ ખબર પડી જાય કે “ચોક્કસ ‘નિય સામ્ ૨.૪.૫?’ સૂત્રથી આ સૂત્રમાં ડિ પ્રત્યયની અનુવૃત્તિ નહીં આવતી હોય. જેથી આ પાદમાં ચાલતા સ્થાદિના અધિકારને લઇને આ સૂત્રથી ગષ્ટન્ ના – નો આ આદેશ થવાથી મg: પ્રયોગ કર્યો હશે.’ તો આ રીતે નષ્ટ મોર્નરુ.૪.૫૨' સૂત્રગત ગષ્ટ જ્ઞાપકના આધારે જ આ સૂત્રમાં કપ્રત્યયની અનવૃત્તિવારી શકાતી હોય તો શા માટે આ સૂત્રમાં સર્વિ પદ મૂકવું પડે?
(A) કેટલાક પુસ્તકોમાં પ્રિયાષ્ટાનામ્ પાઠ છે. પણ તે અયુક્ત છે. જુઓ બ્રવૃત્તિ + આનંદબોધિની, બં.વૃત્તિ +
લઘુન્યાસ સહિત પ્રત.'