Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧.૪.૧૨
૧૯૭
શંકા - પ્રામનો શબ્દમાં ની નથી પણ જો શબ્દ છે. તો આ સૂત્રથી તેની પરમાં રહેલા ડિ પ્રત્યાયનો મા આદેશ કેમ કરો છો?
સમાધાન - પ્રભળી શબ્દમાં “પ્રીમત્રિય: ૨.૩.૭૨' સૂત્રથી – નો આદેશ થયો છે. પ્રાણી + ફિ અવસ્થામાં આ સૂત્રથી ૪િ પ્રત્યયનો આદેશ કરવારૂપ પૂર્વસ્યાદિવિધિ કરવાના અવસરે 'નમસ૦ ૨.૧.૬૦' સૂત્રથી આદેશ અસત્ થાય છે. તેથી પ્રત્યય ની થી પરમાં જ મનાવાને કારણે તેનો અમે મા આદેશ કરીએ છીએ.
શંકા - આ સૂત્રપ્રાપ્ત ની + મામ્ અવસ્થામાં ‘કામો નાખ્યા ૨.૪.૨૨' કે 'દસ્વીપ ૨.૪.રૂર' સૂત્રથી નમૂનો નીમ્ આદેશ કેમ નથી કરતા?
સમાધાન:- “ગામો નાખ્યા ૨.૪.૩૨' અને 'હાશ ૨.૪.રૂર' સૂત્રો મામ્ નો નાન્ આદેશ કરવા નિત્યસ્ત્રીલિંગ નામોની અપેક્ષા રાખે છે, જ્યારે ની અને પ્રામની શબ્દો ત્રણે લિંગમાં વર્તે છે. માટે અમે બન્ને પૈકીના એકેય સૂત્રથી મામ્ નો નામ્ આદેશ નથી કરતા.
શંકા - નપુંસકલિંગ ની અને પ્રામની શબ્દોના નો ‘વસ્તીવે ૨.૪.૧૭' સૂત્રથી હસ્વ આદેશ થાય છે. છતાં ‘
ઇવિક્તમનવ4)' ન્યાયથી તે નિ અને ગ્રામળિ શબ્દો ની અને ગ્રામ જેવા જ મનાય છે. તો નિ + દિ અને પ્રાણ + ડિ અવસ્થામાં આ સૂત્રથી ફિનો ના આદેશ કેમ નથી કરતા?
સમાધાન સૂત્રોકત નિય: પદમાં ‘નિય: હું = ની' આમ નો પ્રશ્લેષ છે. તેથી તેનો અર્થ ‘ની ના થી પરમાં’ આમ થાય છે. નિ + ડિ અને પ્રાણ + ડિ અવસ્થામાં નપુંસકલિંગ નિ અને પ્રામા શબ્દો ‘ ' ન્યાયાનુસારે ભલે ની અને પ્રામળી શબ્દ જેવા મનાય. છતાં ત્યાં હિ પ્રત્યય ની ના દીર્ઘ ફંથી પરમાં નથી પણ નિના દસ્વથી પરમાં છે, માટે અમે આ સૂત્રથી દિનો મામ્ આદેશ નથી કરતા. તેથી મારે ૨.૪.૬૪ થી... નિન + ડ = નિનિ અને પ્રાન્િ + ડિ = પ્રાનિ પ્રયોગ થાય છે.
સરસ્વતીકંઠાભરણકાર ‘ભોજ’ ‘ભૂતપૂર્વ7&લુપચાર:'ન્યાયનો આશ્રય લઇનપુંસકલિંગ નિ અને ગ્રામીણ શબ્દોને હસ્વ આદેશ થયા પૂર્વેની ભૂતપૂર્વ અવસ્થાવાળા દીર્ધ કુંકારાન્ત ની અને પ્રાકળી શબ્દ રૂપ ગણી તેમનાથી પરમાં ફિ પ્રત્યયનો આદેશ કરે છે. તેથી તેમના મતે નપુંસકલિંગમાં નિયા અને ગ્રામ પ્રયોગ થશે પIL. (A) બે શબ્દ વચ્ચે કોઇ એકભાગને લઈને વિસદશતા હોય તો પણ તે બન્ને શબ્દો જુદા ગણાતા નથી.