Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ૨૧૪
શંકા - વૃત્તિ અવસ્થામાં જ આદિ શબ્દો એકપદાર્થના વાચક બને તે માટે અર્થ, પ્રકરણાદિની સહાય લેવાની કોઈ જરૂર નથી, કેમકે ç ç વાત વિગ્રહમાં સુઇ શબ્દ એકવચનાન્ત છે. તેને એકવચનનો પ્રત્યય ત્યારે લાગી શકે જ્યારે તે એકપદાર્થનો વાચક બને. માટે વિગ્રહાવસ્થાની પુખ્ત પદની એકપદાર્થવાચીતાને લઈને સંયેાર્થી ૭.૨.૨૫૨' સૂત્રથી પુખ્ત શબ્દને પ્રત્યય લાગી શકશે.
સમાધાનઃ- (A)પ્રત્યયવિધિમાં શબ્દની વાક્યવસ્થા (વિગ્રહાવસ્થા)ની એકપદાર્થવાચીતાનો આશ્રય નથી કરાતો, પણ વૃત્તિ અવસ્થાની એકપદાર્થવાચીતાનો આશ્રય કરવામાં આવે છે. તેથી વિગ્રહાવસ્થામાં એકવચનાત કુછડમ્ પદ ભલે એકપદાર્થનું વાચક હોય પરંતુ વૃત્તિ અવસ્થામાં ‘ાર્સે રૂ.૨.૮' સૂત્રથી તેની વિગ્રહાવસ્થાની એકવચન વિભકિતનો લુ થઇ જતો હોવાથી તે એકપદાર્થનું વાચક રહેતું નથી. તેથી વૃત્તિ અવસ્થામાં કુખ્ત શબ્દ એકપદાર્થનો વાચક બને તે માટે અર્થ, પ્રકરણાદિની સહાય લેવી જરૂરી છે.
શંકા - વૃત્તિ અવસ્થામાં પ આદિ શબ્દો એકપદાર્થના વાચક કેમ ન બની શકે?
સમાધાન - અમે પૂર્વે કહી તો ગયા કે વિગેરે શબ્દો જાતિવાચક શબ્દો છે, માટે તેઓ કુણ્ડત્યાદિ જાતિના આધારભૂત કોઈ એકાદ કુષ્ઠાદિ પદાર્થના વાચક નથી બનતા, પણ અનેક કુષ્ઠાદિ પદાર્થોના વાચક બને છે. માટે વૃત્તિ અવસ્થામાં અર્થ, પ્રકરણાદિને નિરપેક્ષ 3 આદિ શબ્દો એકપદાર્થના વાચક ન બને. આમ ત્ પ્રત્યયવિધાયક “સંÀવનાવૂ૦ (T.ફૂ. ૫.૪.૪૩)' સૂત્રની કાશિકાવૃત્તિમાં જયાદિત્ય' એ સંધ્યેવરનાવિતિ ?િ ' અહીં વિરૂદ્ધ દષ્ટાંત રૂપે જે ઘરું ઘ૮ રતિદષ્ટાંત દર્શાવ્યું છે ત્યાં જાતિવાચક ઘટ શબ્દ અર્થ, પ્રકરણાદિને નિરપેક્ષ હોવાથી એકપદાર્થનો વાચક નથી બનતો માટે તેને પ્રત્યય નથી થતો, આ રીતે ઘટમાનતા થઈ શકે છે. આમ અર્થ, પ્રકરણાદિ વશે છુખ્ત શબ્દ એકપદાર્થનો વાચક બનતો હોવાથી તેને વૃત્તિ અવસ્થામાં રાત્ પ્રત્યય થઈ શકતા અમે બૂવૃત્તિમાં શો રાતિ પ્રયોગ દર્શાવ્યો છે.
(B)પ્રસ્થ, Íપન આદિ પરિમાણાર્થક શબ્દોને વિગ્રહાવસ્થામાં દ્વિવચન-બહુવચનના પ્રત્યય લાગતા હોવાથી ત્યારે તેઓ અનેક પદાર્થોના વાચક બને. પણ વૃત્તિ અવસ્થામાં પ્રેકર્સે રૂ.૨.૮' સૂત્રથી દ્વિવચનબહુવચનના પ્રત્યયોનો લુ૫ થતો હોવાથી અને પ્રસ્થ વિગેરે શબ્દો જાતિવાચક શબ્દો ન હોવાથી તેઓ એકપદાર્થના (A) न हि वाक्यस्यैकार्थता प्रत्ययविधावाश्रीयते। किं तर्हि? वृत्तिस्था। न वृत्तौ च निवृत्तायां विभक्तौ घटादय एकशब्दा
एकवचनान्ता भवन्ति। जातिशब्दत्वात्। (का.वि. पञ्जिका सू. क्र. ५.४.४३) (B) कार्षापणादयः शब्दाः परिमाणा इत्युक्तम्। परिमाणस्य विशेषस्य वाचका इत्यर्थस्याधिक्ये तेषां वृत्तिर्न सम्भवति। वाक्ये
तु तेषां प्रयोगेऽनेकार्थप्रतीतिः कार्षापणौ कार्षापणा इति। सा विभक्तिर्न तेभ्यः । वृत्तौ तु सा विभक्तिर्नास्तीति तेनैकार्था भवन्ति। वृत्तिस्थैकार्थता प्रत्ययविधावाश्रीयते। न वाक्यस्थेत्युक्तमेतत्। घटं घटं ददातीति। घटादयः शब्दा वृतावेकार्था न भवन्ति। एतच्च प्रतिपादितम्। यदान्वर्थाः प्रकरणादिसहिता घटादयोऽपि जातिशब्दा एकार्था भवन्ति तदा भवितव्यमेव શTI ..... (ા.વિ. પગ્નિા , સૂ. . ૫.૪.૪૩)