Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨.૪.૧૦
(3)
૧૯૩ (6) શંકા - નપુંસકલિંગ વન શબ્દને શત્ પ્રત્યય લાગતા આ સૂત્રથી શમ્ પ્રત્યયના ની સાથે વન શબ્દના સમાનસ્વર મ નો દીર્ઘ આદેશ કેમ નથી કરતા?
સમાધાન - વન + શ અવસ્થામાં એકસાથે બે સૂત્રોની પ્રવૃત્તિ પ્રાપ્ત છે; એક આ સૂત્ર અને બીજું નપુંસક શિઃ .૪.' સૂત્ર. આ બન્ને સ્પર્ધ) સૂત્રો પૈકી ‘ાર્થે ૭.૪.૨૨૨' પરિભાષાનુસારે પર 'નપુંસર્ચ શિ: ૨.૪.' સૂત્રની પ્રવૃત્તિ પૂર્વે થતા વન શબ્દસંબંધી શત્ પ્રત્યાયનો શિ આદેશ થાય છે. તેથી વન + શિ. અવસ્થામાં શત્ પ્રત્યય જ વિદ્યમાન ન રહેવાથી અમે આ સૂત્રથી વન શબ્દના સમાનસ્વર નો દીર્ઘ આદેશ નથી કરતા. તેથી સ્વરછી ૨.૪.૬૧' થી- વનન્ + શ અને નિ વીર્થ. ૨.૪.૮૬' થી વનાન્ + શ = વનના પ્રયોગ થાય છે ||૪૬IT
સંધ્યા-સાવ વેર દ્વચાદ તા ૨.૪.૧૦. बृ.वृ.-संख्यावाचिभ्यः सायशब्दाद् विशब्दाच्च परस्याह्नशब्दस्य ङौ परे 'अहन्' इत्ययमादेशो वा भवति। યોર ઢોર્મત ત્તિ વિગૃહ્ય “મવે" (૬.રૂ.૨૨૩) રૂ વિષવે “સર્વાશસંધ્યા" (૭.રૂ.૨૮) ફવિના મઢાવેશ8, તતો “gિોનપત્યે ” (દ..૨૪) ત્યાદિનાડો સુપિ ચિહ્રસ્તનું ચિહ્ન ચનિ, ચિઢે , સ્વ-દ્ધિ त्र्यहनि, त्र्यह्ने ; यावदह्नि, यावदहनि, यावदह्ने ; तावदह्नि, तावदहनि, तावदते ; सायमह्नः सायाह्नस्तस्मिन् सायाह्नि, सायाहनि, सायाह्न। अत एव सूत्रनिर्देशात् सायंशब्दस्य मकारलोपः, सायेत्यकारान्तो वा ; विगतमहो व्यहस्तस्मिन् व्यह्नि, व्यहनि, व्यते। संख्यासाय-वेरिति किम् ? मध्याह्ने(B)। अह्रस्येति किम् ? द्वयोरह्रोः समाहारो वयहस्तस्मिन् યદે ફવિત્તિ વિ? ચહ્નઃ પાપા સૂત્રાર્થ - સંખ્યાવાચક શબ્દો, સીય શબ્દ અને વિ શબ્દથી પરમાં રહેલા અદ્દ શબ્દનો કિ (સ..વ.)
પ્રત્યય પર છતાં અહમ્ આદેશ વિકલ્પ થાય છે. સૂત્રસમાસ - સંધ્યા ૨ સાયં વિક્રેતેષાં સમદર: = સંધ્યાસાવિ (સ.) તસ્મા = સંધ્યાસાયવે.
વિવરણ :- (1) શંકા - સમાહારવન્દ્રસમાસ હંમેશા નપુંસકલિંગ એકવચનમાં વર્તે છે. તેથી આ સૂત્રમાં ગ્રંથકારશ્રીએ સંધ્યાસાયવિન: આમ નપુંસકલિંગ પંચમી એકવચનાન્ત પ્રયોગ કરવો જોઈએ. છતાં તેમણે સંધ્યાસીય. આમ પુલિંગ પંચમી એકવચનાન્ત પ્રયોગ જે કર્યો છે તે માત્રાલાઘવ કરવા સૌત્રનિર્દેશ કર્યો છે. વોટ્ટોતો. ૨.૨૭' સૂત્રમાં પણ ગ્રંથકારશ્રીએ આ પ્રમાણે જ સૌત્રનિર્દેશ કર્યો છે.
(A) બન્ને સૂત્રો સ્પર્ધ એટલા માટે છે કે વન + આ વિવાદના સ્થળ સિવાય શાતા: પર પ્રયોગસ્થળે આ સૂત્ર
સાવકાશ (સફળ) છે અને વ્યક્તિ પ્રયોગસ્થળે નપુંસર્વસ્ય સિ: ૨.૪.૧૧' સૂત્ર સાવકાશ છે. જો આ સૂત્ર કોઈ
પ્રયોગસ્થળે સાવકાશ ન બનત તો 'નિરવવાં લાવવા 'ન્યાયાનુસારે આ સૂત્રની પૂર્વે પ્રવૃત્તિ થાત. (B) કેટલાક પુસ્તકોમાં ‘મથ્યાન્નિ' પાઠ છે. પરંતુ તે યોગ્ય જણાતો નથી. જુઓ મવૃત્તિ.