Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ૧૯૨ શબ્દોના વિશેષણ બનવાછતાં પોતાના મૂળ સ્ત્રીલિંગનો ત્યાગ કરતા નથી. અર્થાત્ વળ્યા આદિ શબ્દો આવિષ્ટલિંગી (નિત્યસ્ત્રીલિંગ) છે. આમ ઉપરોક્ત ચડ્યા: પુરુષાર્ વિગેરે પ્રયોગસ્થળે ચડ્યા આદિ શબ્દોને પોતાના વિશેષ્ય પુરુષ શબ્દાનુસારે પંલિંગ (પૂર્વ)નો અન્વય ન થતા તેમને લાગેલા શમ્ પ્રત્યયના સ્ નો પુલિંગના વિષયમાં પ્રાપ્ત – આદેશ ન થઈ શકવાથી વળ્યા: પુરુષાર્ વિગેરે પ્રયોગ સિદ્ધ થઇ શકશે. આ વાત ખૂ.વૃત્તિમાં સત્ર શ્વા: શી: પુરુષે વર્તમાના માં સ્ત્રીનિવં નોન્ફન્તીતિ નઝારો ન મતિ' પંક્તિ દ્વારા દર્શાવી છે.
વળી આ વાત પણ ધ્યાનમાં રાખવી કે જ્યારે શબ્દ પંલિંગ હોય ત્યારે તેનાથી વાચ્ય પદાર્થ સ્ત્રી હોય કે નપુંસક હોય તો પણ વ્યાકરણકારો લૌકિકલિંગનું ગ્રહણ કરતા ન હોવાથી વાચ્ય પદાર્થ તરફ નજર ન કરતા માત્ર શબ્દ પુલિંગ છે કે નહીં? આ વાતને નજરમાં રાખી શબ્દને લાગેલા આ પ્રત્યયના સ્ નો આ સૂત્રથી આદેશ કરવાનો છે. તેથી હારી, પ્રસાત્ સ્ત્રી: પર, પટ્ટા પડ્યું અને પછડાન પર પ્રયોગસ્થળે કાર અને પ્રવું શબ્દો સ્ત્રી પદાર્થના વાચક અને અને ૬: શબ્દો નપુંસક પદાર્થના વાચક હોવા છતાં તે શબ્દો પુલિંગ હોવાથી તેમને લાગેલા આ પ્રત્યયના સ્નો આ સૂત્રથી પુંલિંગના વિષયમાં થતો – આદેશ થઇ શકે છે. ઉપરોક્ત તાર આદિ શબ્દો પુલિંગ એટલા માટે ગણાય છે કેમકે તેમની સાથે મય સર્વનામના રૂમ (કિ.બહુ.) પદનું વિશેષણ રૂપે જોડાણ કરી મન તારીનું પ વિગેરે પ્રયોગો કરી શકાય છે. આ જ વાત બૂવૃત્તિમાં ‘વા તુ શબ્દ...ઉદ્ધાનું પાન ૫' પંક્તિમાં બતાવી છે.
(4) શંકા - પતન : પશ્ય સ્થળે ‘અમ્ સોડતા ૨.૪.૭૧' સૂત્રથી જે શબ્દના ગો નો સન્ પ્રત્યયના 1 ની સાથે ના આદેશ થાય છે. તેથી સ્ અવસ્થામાં ભલે આ સૂત્રથી આ પ્રત્યયના મની સાથે પૂર્વનો સમાનસ્વર દીર્ઘન થાય, છતાં પુંલિંગમાં વર્તતા ન્ ગત શત્ ના સૂનો આ સૂત્રથી આદેશ તો કરો?
સમાધાન - ‘ત્રિયો શિષ્ટાનાનેાપાડચતરાણઃ ' ન્યાયના કારણે જે સૂત્રમાં એક સાથે બે કાર્યો કરવાના કહ્યાં હોય અને તેમાંનું જો એક કાર્યન થાય તો તત્સહકથિત બીજું કાર્ય પણ ન થઈ શકે. આ સૂત્રથી શ પ્રત્યયના 5 ની સાથે પૂર્વના સમાનસ્વરનું દીર્ઘત્વ અને પુલિંગના વિષયમાં ર ના સ્ નો આદેશ એમ બે કાર્યો કરવાના છે. પૂર્વોક્ત અવસ્થામાં આ સૂત્રથી દીર્ઘ આદેશ નથી થઇ શકતો. તેથી ઉપરોક્ત ન્યાયાનુસાર તત્સહકથિત આર્ગત શ ના સ્ નો આદેશ પણ આ સૂત્રથી ન થઇ શકે. તેથી આ અવસ્થામાં સ્નાર્ અને ર્ નો વિસર્ગ આદેશ થવાથી આ પ્રયોગ થાય છે.
(5) આ સૂત્રથી પ્રત્યાયના ગની સાથે પૂર્વના સમાનસ્વરનો જ દીર્ઘ આદેશ થાય એવું કેમ?
(a) રાય: – ૨ + ર, ‘તો. ૨.૨.૨૩ રાત્+ શમ્ = રાવ, “તો જ ૨.૨.૭૨’ – રાવ * “ વાૉ. ૨.રૂ.ધરૂ' રા:
અહીં શબ્દનો સમાનસ્વર ન હોવાથી આ સૂત્રથી શ પ્રત્યાયના 5 ની સાથે તેનો દીર્ઘ આદેશન થયો.