Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨.૪.૪૨
૧૯૧
શંકા - પ્રવુંસ શબ્દ “સ્ત્રીવેશધારી નટ પુરૂષ” નો વાચક છે. નટડી એવી સ્ત્રીનો નહીં. તેથી પ્રાપ્ત શબ્દને પુરુષ શબ્દના વિશેષણ રૂપે દર્શાવી શકાય, પણ સ્ત્રી શબ્દના વિશેષણ રૂપે નહીં. તેથી બસ સ્ત્રી પર આ સ્ત્રી પદવિશેષ્યક પ્રયોગ જ અયુક્ત હોવાથી પ્રવુંતાન પ્રયોગને બદલે પ્રવુંસા: પ્રયોગ થવાની આપત્તિની શું ચર્ચા કરવી?
સમાધાન - અરે ભાઇ, પ્રસ શબ્દ પુરૂષવેશધારી નટડી સ્ત્રી’નો પણ વાચક બને છે. માટે પ્રવુંસાન સ્ત્રી: પશ્ય આમ સ્ત્રી પદવિશેષ્યક પ્રયોગ યુક્ત ગણાવાથી પ્રવુંસા: પ્રયોગ થવાની આપત્તિ ઊભી જ રહેશે. તેમજ પઢા પરથ, પાનું ૫રથ પ્રયોગસ્થળે પદ્ધ અને પડક શબ્દો તેવા પ્રકારના ચિહ્નથી અભિવ્યક્ત થતા નપુંસકત્વધર્મવાળા નપુંસક પદાર્થના વાચક બનવાથી નપુંસક ગણાય અને વૃક્ષાત્ પર પ્રયોગસ્થળે વૃક્ષ શબ્દ કોઇપણ પ્રકારે લૌકિકલિંગનો આશ્રય ન બનતા અપ્રાણિ A) વૃક્ષપદાર્થનો વાચક બનતો હોવાથી ત્યાં કોઇપણ લિંગનો અન્વય ન થાય. આથી આ સર્વસ્થળે શમ્ પ્રત્યય લાગતા તેના સ્ નો પુલિંગના વિષયમાં પ્રાપ્ત – આદેશ ન થઈ શકવાથી ઉદ્ધાનું, ૫ડે અને વૃક્ષા પ્રયોગો સિદ્ધ ન થવાની આપત્તિ આવે. તેમજ ગ્યા: પુરુષ પશ્ય પ્રયોગસ્થળે વળ્યા રૂવ વગ્યા આમ રુવ પદ ઘોત્ય ઉપમાનભાવને પામેલો ઘડ્યા શબ્દ અભેદ ઉપચાર દ્વારા પુરુષ શબ્દનું વિશેષણ બન્યો છે, તેથી તે મેહન દ્વારા અભિવ્યકત થતા પુરૂષત્વધર્મવિશિષ્ટ પુરૂષ પદાર્થનો વાચક બનતો હોવાથી પુંલિંગ ગણાય. તેથી તેને લાગેલા શમ્ પ્રત્યયના સ્નો પુલિંગના વિષયમાં થતો – આદેશ પ્રાપ્ત હોવાથી શ્વાન પુરુષો પશ્ય આવો અનિષ્ટપ્રયોગ થવાની આપત્તિ આવે. માટે લૌકિકલિંગનો આશ્રય ન કરાય.
શંકા - ભલે તમે લૌકિકને બદલે વ્યાકરણકારોમાં પ્રસિદ્ધ પુલિંગ (પુત્વ)નું આ સૂત્રમાં ગ્રહણ કરો. છતાં ચડ્યા: પુરુષાનું, વરી. પુરુષાર્ અને યષ્ટી: પુરુષાર્ પર પ્રયોગસ્થળે વગ્યા આદિ શબ્દો ચગ્યા ફુવ વગ્યા, ઉરટી વ ૩રપુટી અને પછી રુવ પછી આમ વ પદવાચ્ય સાદશ્યને લઈને અભેદ ઉપચાર દ્વારા પુંલિંગ પુરુષ શબ્દના વિશેષણ બને છે અને વિશેષણને પોતાના વિશેષ્યાનુસાર લિંગનો અન્વય થતો હોવાથી વળ્યા આદિ શબ્દોને પુંલિંગ (પુત્વ)નો અન્વય થશે. તેથી આ સૂત્રમાં વૈયાકરણપ્રસિદ્ધ લિંગનો આશ્રય કરવા છતાં પણ પુલિંગ વગ્યા આદિ શબ્દોને લાગેલા પ્રત્યાયના સૂનો પુલિંગના વિષયમાં આદેશ થવાની પ્રાપ્તિ વર્તતા વળ્યાઃ પુરુષાન આદિ પ્રયોગો શી રીતે સિદ્ધ કરશો?
સમાધાન - તમારી વાત સાચી છે કે વિશેષણને પોતાના વિશેષ્યાનુસાર લિંગનો અન્વય થાય. છતાં વળ્યા, ૩રર આદિ કેટલાક શબ્દોમાં સ્વાભાવિક રીતે જ તેવા પ્રકારની શકિત હોય છે કે તેઓ પુરુષ આદિ અન્ય (A) आयुरुच्छ्वासबलेन्द्रियाणि प्राणाः, ते येषां सन्ति ते प्राणिनः, ते चेह 'प्राण्यौषधिवृक्षेभ्योऽवयवे च ६.२.३१' इति प्राणि
ग्रहणानन्तरं वृक्षौषधिग्रहणाद् द्वीन्द्रियादयस्त्रसा उच्यन्ते। (२.४.३८ न्यास) (B) અભેદ ઉપચારાર્થે સૂત્ર ૧.૪.૨૯” પાના નં.૧૦૭ ટિપ્પણી જોવી.