Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
१.४.४१
૧૬૫. સૂત્રથી સિ પ્રત્યયનો સ્થાનિવર્ભાવ મનાતા કર્ફે વિગેરેના ઇસ્વસ્વરનો તેની સાથે આ સૂત્રથી ગુણ થઇ હૈ : યુન !, રે વારે!, દેત્રો ! પ્રયોગો સિદ્ધ થશે.
(5) હસ્વસ્વરાન નામ આમન્ય અર્થમાં વર્તે ત્યારે જ આ સૂત્ર પ્રવર્તે એવું કેમ? (a) પિતા
(b) "નિઃ (c) સાપુ. પિતૃ + સિ |
| મુનિસ સાધુ+સિ જ ‘ઋતુશન૨.૪.૮૪' – gિ + T | * સો : ૨.૨.૭૨ ને નિદ્ સાધુ * "દિત્યન્ચ૦ ૨..૨૨૪' – પિત + = પિતા ક : પવીત્તે ૧.રૂ. મુનિ સાધુ
આ સર્વસ્થળે હસ્વસ્વરાઃ પિતૃ વિગેરે નામો આમન્ય અર્થમાં નહીં પણ કર્તા અર્થમાં વર્તે છે. માટે આ સૂત્રથી સિ (પ્રથમા) પ્રત્યયની સાથે મળી તેમના સ્વસ્વરનો ગુણ ન થયો. (6) આ સૂત્રથી હસ્વસ્વરાન્ત નામના હસ્વસ્વરનો જ સિ(સંબો.) પ્રત્યયની સાથે ગુણ થાય એવું કેમ? | (a) શ્રી ! (b) છે પૂ! |
(c) દે નહિ(0) દેવપુ શ્રીસ પૂ+સિ |
नदी+सि वधू+सि તો ૨.૨.૭૨ - શ્રી’ પૂર | ‘નિત્યવિ૦ ૨.૪.કરૂ' નરિા કે વધુ!ા જ ઃ પીત્તે ૨.રૂ.રૂ' – શ્રી. પૂ|
અહીં શ્રી વિગેરે નામો હસ્વસ્વરાજો નથી, માટે તેમના દીર્ઘ સ્વરનો રિ (સંબો.) પ્રત્યાયની સાથે મળી ગુણ ન થયો.
શંકા - દ્રિા, દે વધુ! પ્રયોગસ્થળે નિત્ય૦િ ૨.૪.૪રૂ' સૂત્રથી નવી, વધૂ શબ્દોનો સ્વર હસ્વ થઈ ગયો છે, તો આ સૂત્રથી તેનો ગુણ કેમ નથી કરતા?
સમાધાન - ત્યાં હ્રસ્વસ્થર છે, પણ સિ પ્રત્યય ન હોવાથી ગુણ કરવો શી રીતે?
શંકા - ‘નિત્યવિ૦ ૨.૪.૪રૂ' સૂત્રથી નવી, વધૂશબ્દોના દીર્ધ સ્વરનો જે પ્રિત્યયની સાથે મળી હસ્વ આદેશ થયો છે તેનો ‘૩મસ્થાનનિબન ડચતર પરેશભA)'ન્યાયથી સિપ્રત્યયરૂપે પણ વ્યપદેશ (કથન) થઈ શકે છે. તેથી હેના, દેવપુ! પ્રયોગસ્થળે સિંપ્રત્યય અને હ્રસ્વસ્વર ઉભય વિદ્યમાન હોવાથી આ સૂત્રથી ગુણ થવો જોઇએ. (A) બે સ્થાનિઓને (કાર્યને) સ્થાને થયેલો આદેશ તે બે સ્થાનિઓ પૈકી કોઇના પણ કથનને યોગ્ય ગણાય છે.