Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨.૪.૪૭.
૧૮૫ સમાધાન:- પુષ્યન્ + નામ્ વિગેરે અવસ્થામાં જો ‘નાખ્ખો નો ર..૬૨' સૂત્રથીન નો લોપ કરીએ તો આ સૂત્રથી પડ્યું વિગેરેના સમાનસ્વરનો દીર્ઘ આદેશ કરવા રૂપ પૂર્વસ્યાદિવિધિ કરવાના પ્રસંગે તે – નો લોપ અસત્ થાય અને તેથીનું વ્યવધાયક બનતાપગ્ન વિગેરેનો સમાનસ્વર આ સૂત્રથી દીર્ધન થઈ શકે. આથી આવા'નું ના વ્યવધાનવાળા સ્થળે સમાનસ્વર દીર્ઘ થઈ શકે છે' તે જ્ઞાપન કરવા સૂત્રમાં કારાન્ત-ર કારાન્ત નામોનો પ્રતિષેધ કર્યો છે.)
(5) મા પ્રત્યાયના આદેશભૂત ના પરમાં હોય તો જ આ સૂત્ર પ્રવર્તે એવું કેમ ? (a) ચાન્ – વર્ષન્ + આમ્ = વર્ષના વૃવત્ ૨.રૂ.૬૩' – વર્ષા
અહીં ચર્મન્ નામથી પરમાં મા નો ના આદેશ કોઇ સૂત્રથી ન થતો હોવાથી નાના અભાવે વર્મન્ ના સમાનસ્વર માં નો આ સૂત્રથી દીર્ઘ આદેશ ન થયો.
(6) આ સૂત્રમાં ‘મત : ચાલો ૨.૪.?'સૂત્રથી સાદિનો અધિકાર આવે છે. તેથી આ સૂત્રથી થતા સમાનસ્વરના દીર્ધ આદેશમાં નિમિત્તભૂત નાન્સાદિ સંબંધી જ ગ્રહણ થશે. તેથી પિ નામ થી ૬ = ઉપનામ અવસ્થામાં પરવર્તી નામ ના અંશભૂત નામ્ સ્વાદિસંબંધી ન હોવાથી પ ના સમાનસ્વર ૨ નો આ સૂત્રથી દઈ આદેશ નહીં થાય.
(A) અથવા બીજી રીતે વિચારીએ તો ધિના સ્થળે ના એ નામ શબ્દનો એકદેશ છે કે જેનો કોઈ અર્થ ન હોવાથી તે અનર્થક છે. જ્યારે મા પ્રત્યયનો આદેશભૂત નામ્ બહુત્વ વિગેરે અર્થવાળો હોવાથી તે સાર્થક છે. તેથી ‘અર્થવને નાનર્થસ્થ'ન્યાયથી સૂત્રમાં નિમિત્તરૂપે અર્થવાનું પ્રત્યયના આદેશભૂત નાનું જ ગ્રહણ થશે, નામ પ્રકૃતિના એકદેશભૂત અનર્થક નાનું નહીં. આથી પિનામ સ્થળે ધના સમાનસ્વર રૂનો આ સૂત્રથી દીર્ઘ આદેશ નહીં થાય. વર્ષના પ્રયોગસ્થળે પણ આ પ્રમાણે સમજી લેવું.
શંકા - તમે ઉપર ‘અથવા” કહીને બીજી રીત જે બતાડી તેને આશ્રયીને વિચારતા યના પ્રયોગસ્થળે ભલે આ સૂત્રપ્રવૃત્તિનું વારણ થાય, પણ અડચ નામ: = નામ: પ્રયોગસ્થળે : નામથી પરમાં ‘પ્રહત્વાર્થક' નમ્ ધાતુને લઇને બનેલો પ્રત્યયાન્ત નામ શબ્દ છે. અર્થાત્ પવૂ પ્રત્યયના કારણે જે ન ધાતુના ૪ ની જ વૃદ્ધિ થઇ છે તેવો પ્રહત્વાર્થક અર્થવાનું નાધાતુ પરમાં છે. તેથી ‘અર્થવને 'ન્યાયાનુસારે આ સૂત્રમાં અર્થવાનું નામ્ ધાતુનો નિમિત્તરૂપે પ્રતિષેધ ન થઇ શકવાથી તેની પૂર્વમાં રહેલા ઇ ના સમાનસ્વર માં નો આ સૂત્રથી દીર્ઘ આદેશ થવાની આપત્તિ આવશે. (A) “અથવા” કરીને જે વાત દર્શાવી છે તે પૂર્વસૂત્રથી આવતી સાદિની અનુવૃત્તિને નિરપેક્ષપણે દશવી છે.