Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧.૪.૪૬
૧૭૯
વર્તતા ‘પવસ્ય ૨.૧.૮૦' સૂત્રથી સંયોગના અંત્ય વ્યંજન સ્ (સિ) પ્રત્યયનો લોપ થવાથી ૩હાસ્રર્ અને વર્ણવ્ પ્રયોગો સિદ્ધ થઇ જશે.
સમાધાન :- આ રીતે સહાસ્રમ્ + સ્ (fr) = ૩વાસ્ત્રમ્ અને પળધ્વમ્ + સ્ (સિ) = પńધ્વસ્ અવસ્થામાં ‘સંયોગસ્યાલો૦ ૨.૧.૮૮’ સૂત્રથી સંયોગના આદિ સ્ નો લોપ કરતા પૂર્વે સંસ્←ધ્વંસ્૦ ૨.૬.૬૮' સૂત્રથી ૩ાસ્ત્રમ્ અને પર્ણમ્ ના સ્ નો ર્ આદેશ ન કરી શકાય. કેમકે ‘સંયોગસ્યાì૦ ૨.૧.૮૮' પર સૂત્ર છે. તેથી પરસૂત્રનું કાર્ય કરતા ‘સંસ્–ધ્વંસ્૦ ૨.૬.૬૮' સૂત્ર અસિદ્ધ (અસત્) થાય છે. તેથી ર્ આદેશ ન થતા ‘સંયોગસ્થાો૦ ૨.૧.૮૮' સૂત્રથી સંયોગના આદિ સ્ નો લોપ થતા ઝહાસ્ત્ર + સ્ (સિ) અને પńષ્ણ + સ્ (સિ) અવસ્થામાં પૂર્વે દર્શાવેલી આપત્તિ ઊભી રહેતી હોવાથી આ રીત મુજબ સહાસ્રર્ અને પńધ્વદ્ પ્રયોગ સિદ્ધ ન થઇ શકે ।।૪।।
ન
સમાનામોતઃ ।। ૧.૪.૪૬।।
રૃ.રૃ.-સમાનાત્ પરસ્પામોડારસ્ય તુન્ મવતા વૃક્ષન્, સામ્, મુનિમ્, સાધુમ્, યુદ્ધિમ્, ઘેનુમ્, નવીન્,
(3)
(5)
वधूम्। ‘पितरम्' इत्यादिषु विशेषविधानात् प्रथममेवार् । समानादिति किम् ? रायम्, नावम् । अम इति किम् ? નઘઃ। સ્થાલિરિતિ વિમ્? વિનવમ્ ।।૪।।
(6)
સમાનસ્વરથી પરમાં રહેલા ઞમ્ (હિ.એ.વ.) પ્રત્યયના જ્ઞ નો લોપ થાય છે.
વિવરણ :- (1) આ સૂત્રમાં અમઃ પદસ્થળે ષષ્ઠી વિભક્તિ છે અને તે સૂત્રમાં વર્તતા અત્ પદનું વ્યધિકરણ વિશેષણ છે, આથી બૃહત્કૃત્તિમાં ‘અમ્ નો ક’ આ પ્રમાણે અર્થ દર્શાવ્યો છે. અહીં યાદ રાખવું કે વિશેષણ-વિશેષ્યભાવ સમાનાધિકરણ રૂપે અને વ્યધિકરણ રૂપે આમ બે પ્રકારે હોય છે. સરખી વિભક્તિવાળા પદોમાં વિશેષણ-વિશેષ્યભાવ હોય તે સમાનાધિકરણ રૂપે વિશેષણ-વિશેષ્યભાવ કહેવાય. જેમક – નૌત્તે મનમ્ સ્થળે અને સરખી વિભક્તિમાં ન વર્તતા પદોમાં વિશેષણ-વિશેષ્યભાવ હોય તે વ્યધિકરણ વિશેષણ-વિશેષ્યભાવ કહેવાય. જેમકે – વૃક્ષસ્ય પર્ણમ્ સ્થળે. વ્યધિકરણ વિશેષણ-વિશેષ્યભાવસ્થળે પ્રથમાન્ત મુખ્યનામ વિશેષ્ય ગણાય અને ઇતર વિભકત્યન્ત ગૌણ નામો તેના વિશેષણ ગણાય.
(2) દષ્ટાંત -
સૂત્રાર્થ :
--
* ‘સમાનામો૦ ૬.૪.૪૬' →
(i) વૃક્ષન
वृक्ष + अम्
वृक्ष + म्
વૃક્ષા
=
(ii) ઘામ્
खट्वा + अम्
खट्वा + म्
= હામ્।
(iii) મુનિમ્
मुनि + अम्
मुनि + म्
: મુનિમ્।
=