Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧૮૦
* ‘સમાનામો૦ ૨.૪.૪૬' →
(v) નવીન્ नदी + अम्
साधु + अम्
वधू + अम्
नदी + म्
साधु + म्
वधू + म्
= સાધુમ્
- નવીમ્।
= વધૂમા
બુદ્ધિમ્ અને ઘેનુમ્ પ્રયોગની સાધનિકા અનુક્રમે મુનિમ્ અને સાધુમ્ પ્રમાણે સમજવી.
(iv) સાધુમ્
થયો.
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનં
=
(vi) વધૂમ્
(3) શંકા :- ‘વિતરમ્' સ્થળે પિતૃ + ત્રમ્ અવસ્થામાં પિતૃ નો ૠ સમાનસ્વર છે, છતાં આ સૂત્રથી અમ્ ના ગ નો લોપ કેમ નથી કરતા ?
સમાધાન :- પિતૃ + અમ્ અહીં જેમ આ સૂત્રની પ્રાપ્તિ છે, તેમ ઘુટ્ મમ્ પ્રત્યય પર છતાં અ, ૬ ૧.૪.૩૬' સૂત્રથી પિતૃ ના ૠ નો મર્ આદેશ થવાની પણ પ્રાપ્તિ છે. આ સૂત્રથી પ્રાપ્તવિધિ સમાનસ્વરાન્ત નામને આશ્રયીને થતી હોવાથી સામાન્યવિધિ ગણાય. જ્યારે ‘અર્કો = ૧.૪.૩૧' સૂત્રનિર્દિષ્ટ વિધિ ૠ કારાન્ત નામને જ આશ્રયીને થતી હોવાથી વિશેષવિધિ ગણાય. ‘સર્વત્રાપિ વિશેષેળ સામાન્ય બાધ્યતે ન તુ સામાન્યેન વિશેષ: ' ન્યાયથી વિશેષવિધિ દ્વારા સામાન્યવિધિનો બાધ થતો હોવાથી પિતૃ + અક્ અવસ્થામાં આ સૂત્ર ન પ્રવર્તતા 'મ, ૪ ૧.૪.૩૬' સૂત્રથી પિતૃ ના ૠ નો અર્ આદેશ થવાથી પિતરમ્ પ્રયોગ સિદ્ધ થશે.
(4) આ સૂત્રથી સમાનસ્વરથી જ પરમાં રહેલા અમ્ પ્રત્યયના ઞ નો લોપ થાય એવું કેમ ?
-
(a) રાયમ્ (b) નાવમ્ – * રે + સમ્ અને નો + ગમ્, ‘શ્વેતો ૨.૨.૨રૂ’ → વ્ + સમ્ = રાયમ્, * ‘ઓલેતો૦ ૨.૨.૨૪' → નવ્ + ગમ્ = નવમ્
અહીંર્ અને નૌ શબ્દો સમાનસ્વરાન્ત ન હોવાથી તેમનાથી પરમાં રહેલા મમ્ પ્રત્યયના અઁ નો લોપ ન
(5) આ સૂત્રથી સમાનસ્વરથી પરમાં રહેલા અમ્ પ્રત્યયના જ ઞ નો લોપ થાય એવું કેમ ?
(a) નાઃ - • નવી + નસ્, * ‘ફવર્ષાવે ૨.૨.૨૨' → નવ્ + નમ્ = નદ્યમ્, * ‘સો રુ: ૨.૨.૭૨’→ નઘર્, * : પાત્તે ૨.રૂ.રૂ' → નઘઃ ।
અહીં નવી શબ્દના સમાનસ્વર ‡ થી પરમાં રહેલા નક્ પ્રત્યયના મૈં નો આ સૂત્રથી લોપ ન થયો.
(6) આ સૂત્રમાં ‘ઞત ઞ: સ્વારો૦ ૧.૪.૬' સૂત્રથી સ્યાદિનો અધિકાર આવે છે. તેથી સમાનસ્વરથી પરમાં રહેલા સ્યાદિસંબંધી જ મમ્ પ્રત્યયના મૈં નો આ સૂત્રથી લોપ થશે.