Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ૧૭૬ નામન્ય ર.૪.૨૨'સૂત્ર નિરર્થક થવાનો પ્રસંગ આવે છે. કેમકે નામન્ય ર..૨૨' સૂત્ર આમત્રણ અર્થમાં વર્તતા પદના અંત્ય ના લોપનો નિષેધ કરે છે. જો જૂના લોપની પ્રાપ્તિ હોય તો જ તેનો નિષેધ કરવા ગ્રંથકારશ્રી સૂત્ર બનાવે. રાની અહીં ‘પસ્ય ૨.૨.૮૬' સૂત્રથી સૂનો લોપ કર્યા બાદ 'નાન્નો નો ૨.૨.૨૨' સૂત્રથી ગુનો લોપ કરતી વખતે જ ‘ઇષમ ૦ ૨..૬૦' સૂત્રથી જૂનો લોપ અસત્ મનાતો હોય અને નપદને અંતે ન મનાતો હોય તો નાનો નો ૨.૨.૨૨' સૂત્રથીના લોપની પ્રાપ્તિ જ ન હોવાથી નામચે ર..૬૨' સૂત્રથી તેનો નિષેધ કરવાનો ન રહે. તેથી તે સૂત્ર પ્રવૃત્તિહીન થતું હોવાથી નિરર્થક બને છે. છતાં ગ્રંથકારશ્રીએ નામન્ચ ૨.૭.૬૨' સૂત્રની રચના કરી છે. તેથી આ વાત જ્ઞાપિત થાય છે કે “ “નાન્નો નો ૨.૨.૨૬' સૂત્રથી 7ના લોપને પ્રસંગે દ્રW ૨.૨.૮૬' સૂત્રપ્રાપ્ત સૂનો લોપ અસત્ થતો નથી અને તેથી 'નાસ્નો નો ર.૪.૨૨' સૂત્રથી પદાન્ત –ના લોપની પ્રાપ્તિ વર્તતા નામન્ચ ૨.૭.૬૨' સૂત્ર સાર્થક થઈ જાય છે અને રાજાન, તક્ષા વિગેરે સ્થળે પણ જૂનો લોપ થઈ શકવાથી રાના, તક્ષા વિગેરે ઇષ્ટપ્રયોગો સિદ્ધ થઈ શકે છે. આથી સૂત્રમાં વ્યગ્નન પદ નિરર્થક છે.
સમાધાન - જો ‘ચ ૨.૨.૮૬' સૂત્રથી થયેલા સંયોગાન્ત સિ () પ્રત્યયના લોપને અસત્ નહીં માનો તો પર્ + અત્ (શતૃ) = પત્, ઋવિત: ૨.૪.૭૦' સૂત્રથી જૂનો આગમ થતા પવન્ + ક = વર્ અને આ રીતે જ વનસ્ + ક = વનસ્ અવસ્થામાં પ્રસ્થ ૨.૨.૮૬' સૂત્રથી સંયોગાત સિ () પ્રત્યયનો તેમજ પુનઃ સંયોગાન્ત નો લોપ થતા પવન અને વનનું પ્રયોગાવસ્થામાં નાનો નો ર.૭.૬૨' સૂત્રથી પવન્ અને વનસ્નાન નો લોપ કરવાના અવસરે તમે પૂર્વે દર્શાવ્યા મુજબ સિ () પ્રત્યયની જેમ અહીં તુ ના લોપને પણ અસત્ નહીં માની શકો. તેથી પવન્ અને વનઆ ઈષ્ટપ્રયોગોના ગૂનો નાનો નો ર૩.૨?' સૂત્રથી લોપ થતા પૂર્વ અને વન આવા અનિષ્ટપ્રયોગ થવાની આપત્તિ આવશે.
શંકા - આરીતે સ્નાલોપને અસત્ થતો ન રોકી શકાય. કેમકે હંમેશા તુલ્યજાતિવાળાનો (સજાતીયનો) નિયમ થાય, વિજાતીયનો નહીં. તો અહીં તુલ્ય જાતિવાળો કોણ છે? અને કોણ નથી? એ પ્રશ્ન થતાં જે શબ્દોનો – રાનન્ + નિ આમ રાનમ્ ના ન્ ની જેમ તિ પ્રત્યયની અવ્યવહિત પૂર્વમાં હોય તે ન જાન ના ની અપેક્ષાએ તુલ્યજાતિવાળો ગણાય.” જેમક – તક્ષન્ + fસ અને સીમન + સિ વિગેરે સ્થળ અને જે શબ્દોના અને સિ પ્રત્યયની વચ્ચે કોઈ વર્ણનું વ્યવધાન હોય તે રાનમ્ ના જૂની અપેક્ષાએ અતુલ્ય જાતિવાળો ગણાય.” જેમકે – પવન્ + 7 + fસ અને વનસ્ + 7 + સિ વિગેરે સ્થળ. આમાં તુલ્યજાતિવાળા સ્થળે ‘ચ ૨.૨.૮૬' સૂત્રથી સંયોગાન્તનો (= સિ પ્રત્યયનો) લોપ થતા ત્યાં આગળ જ્ઞાપન કર્યા મુજબ “નાનો નો ૨.૭.૨૨' સૂત્રથી જૂનો લોપ કરવાના અવસરે શાનદ્ થી પરમાં રહેલા સિ પ્રત્યયના લોપની જેમ અસવિધિનો નિષેધરૂપ નિયમ થઇ શકે અને તેથી ‘નાખ્ખો નો ર..' સૂત્રથી તુલ્ય જાતિવાળા પદાન્ત – નો લોપ થઇ શકે છે. જેમકે – તક્ષા, સીમા વિગેરે સ્થળે અને અતુલ્યજાતિવાળા સ્થળે ‘પસ્ય ૨.૨.૮૬' સૂત્રથી સંયોગાન્તનો લોપ થતા ત્યાં અસવિધિનો નિષેધ રૂપ નિયમ ન થઈ શકવાથી અર્થાત્ અસવિધિ થવાથી ‘નાખ્ખો નો ૨.૭.૨૬' સૂત્રથી તેમના રનો લોપન થાય. જેમક – પવન, વન વિગેરે સ્થળે સ્નો લોપ અસત્ થવાથીનો લોપ ન થાય. આમ પર અને વન આવા અનિષ્ટપ્રયોગો ન થતા પવન્ અને વન આવા ઇષ્ટપ્રયોગો સિદ્ધ થશે.