Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧૬૦.
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભલે પત્ર' અર્થનું પ્રતિપાદન ન કરે, પણ બહુવ્રીહિસમાસ પામ્યા પછી તેનો પોતાનો માતા” અર્થ ગૌણ બની જવાથી તે મુખ્ય એવા અન્ય પદાર્થભૂત પુત્ર’ અર્થનું પ્રતિપાદન કરી શકે છે. આમ બૂવૃત્તિમાં માતૃરીન્દ્રશ્ય ગમચે પુત્રે વર્તમાન' આમ જે કહ્યું તે યુક્ત જ છે. તેમજ માતૃ શબ્દ દ્વારા બહુવીહિસમાસમાં પુત્ર' અર્થનું પ્રતિપાદન શકય હોવાથી બૂવૃત્તિકારે ‘સામર્થાત્ વહુત્રી સમારે' પંકિત દર્શાવી છે.
(2) સૂત્રસ્થ મર્દે શબ્દથી ‘પ્રશંસા” અર્થ જણાય છે. તે પ્રશંસા માતાની નહીં પણ પ્રશસ્ય એવી માતા દ્વારા પ્રશંસાપાત્ર બનતા પુત્રની લેવાની છે. કેમકે માતા પ્રશંસાપાત્ર હોવા છતાં બહુવહિસાસ થવાના કારણે “માતા” અર્થક માતૃ શબ્દ હવે ‘પુત્ર' અર્થનો વાચક બની જાય છે. આ જ વાતને જણાવવા બૂવૃત્તિમાં વૃક્ષારેખ પુત્રપ્રશંસાય નીમાનાયામ્' પંક્તિ દર્શાવી છે.
(3) શંકા - માતૃ શબ્દ if માતા યસ્ય સ = માતૃ આમ બહુવ્રીહિસાસ થયા પછી ‘પુત્રઅર્થનું પ્રતિપાદન કરે છે અને બહુવ્રીહિસાસ થયા પછી ત્ર કારાન્ત નામોને ત્રિવિત: ૭.૩.૭૨' સૂત્રથી સમાસાન્ત થતા માતૃ શબ્દ નિષ્પન્ન થાય. હવે માતૃ શબ્દને સંબોધન એકવચનનો સિ પ્રત્યય લાગતા વચ્ચે ક્રર્ સમાસાન્તનું વ્યવધાન) નડવાથી સિં પ્રત્યયની સાથે માતૃ શબ્દનો મત આદેશ શી રીતે કરશો?
સમાધાનઃ- “શ્રન્નિત્યંદિત: ૭.રૂ.૨૭૨'સત્રથી બદ્રીહિસ્થ દરેક કારનામોને સમાસાન્તની પ્રાપ્તિ છે, આથી તે સામાન્ય વિધિ ગણાય અને આ સૂત્રથી બહુઠ્ઠીહિસ્થ 2 કારાન્ત માતૃ શબ્દનો જ સંબોધનના સિ પ્રત્યયની સાથે માત આદેશ થતો હોવાથી તે વિશેષ વિધિ ગણાય. હવે “સર્વત્રાડપિ વિશે સામાનં વાધ્ય રતુ સામાન્ચન વિશેષ 'ન્યાયાનુસારે વિશેષવિધિ દ્વારા સામાન્યવિધિનો બાધ થતો હોવાથી માતૃસ્થળે બાધિત વર્ સમાસાઃ નહીં થાય અને માતૃ + રિસ અવસ્થામાં આ સૂત્રથી સંબોધનના સિ પ્રત્યયની સાથે માતૃ નો માત આદેશ થઈ શકશે. આમ આ સૂત્રથી થતો માત આદેશ ત્રિવિત: ૭.રૂ.૨૭૨' સૂત્રથી પ્રાપ્ત સમાસાન્તનો અપવાદ છે.
(4) દષ્ટાંત -
(i) દે માત! – કાન્ ૬.૧.૪૨ - ચાપત્ય વૃદ્ધ સ્ત્રી = 1 + લગ્ન * વૃદ્ધિ વાહિ૦ ૭.૪.૨” + ય ક “મવર્ષોવચ ૭.૪.૬૮' આ + ન્ = પાર્થ જગો કર૦ ૨.૪.૬૭' જર્ન + ૩ી, જગ ૦ ૨૪.૮૬’ – +૯ી, જaઝનીતિશ્ય ૨.૪.૮૮'+ ફ = f, જાઈ જાને રૂ.૨રર' માતા વસ્થ સ = "માતૃ + fસ, “માતુર્માત.૪.૪૦” ના. (A) સૂત્રમાં માતુઃ પદસ્થળે ષષ્ઠી અનન્તર-અનન્તરીભાવ અર્થમાં થઈ છે. આથી આ સૂત્રથી માત આદેશ કરવા મા
શબ્દ અને સંબોધનના રિ પ્રત્યયની વચ્ચે જ સમાસાનનું વ્યવધાન ન ચાલે.