Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
(૪) આ સૂત્રથી આમન્ત્ય એવા જ પુત્ર અર્થમાં વર્તતા માતૃ શબ્દનો સંબોધનના સિ પ્રત્યયની સાથે મળી માત આદેશ થાય એવું કેમ ?
૧૬૨
(a) rર્ણીમાતૃવ્ઝ:
* ‘ર; પાત્તે૦ ૧.રૂ.રૂ' → ગાર્નીમાતૃ: ।
* ગર્નીમાતૃળ + ત્તિ (પ્ર.એ.વ.), * સો ૨.૨.૭૨' → ñમાતૃત્,
—
અહીં માતૃ શબ્દ આમન્ત્ર એવા પુત્ર અર્થમાં ન વર્તતા કર્તા એવા પુત્ર અર્થમાં વર્તે છે, માટે આ સૂત્રથી માત આદેશ ન થયો.
(9) આ સૂત્રથી માતૃ શબ્દનો મત આદેશ કરવા સંબોધનનો સિ પ્રત્યય જ જોઇએ એવું કેમ ? * ગાર્નીમાતૃ, * ‘ૠત્રિત્ય૦ ૭.રૂ.૭' → ગર્નીમાતૃ + , * ‘ત્
1
(a) તે ગાર્નીમાતૃજો ૨.૨.૨૨’ → કે ર્નોમાતૃ !!
અહીં જર્નીમાતૃ શબ્દને સંબોધન દ્વિવચનનો એ પ્રત્યય લાગવાનો પ્રસંગ છે. તેથી સંબોધનના પ્રત્યય રૂપ નિમિત્ત ખુટવાથી માતૃ નો માત આદેશ ન થતા પ્ સમાસાન્ત થઇ ગયો ।।૪૦।।
સ્વસ્થ મુળઃ || ૧.૪.૪।।
I
बृ.वृ.-आमन्त्र्येऽर्थे वर्तमानस्य हस्वान्तस्य सिना सह श्रुतत्वाद् हस्वस्यैव गुणो भवति, “आसन्नः' (૭.૪.૧૨૦)। પિત!, તે માત!, જે ખર્ત!, રે સ્વસ:!, જે મુને!, જે સાવો!, જે યુદ્ધે!, જે ઘેનો! સિનેત્યેવ? જે તું ન!, દે વારિ!, કે ત્રપુ!, અત્ર પરત્નાત્ પૂર્વ સેર્જીપિ સેરમાવાન્ન મવતિ, ‘નામિનો તુથ્ વા" (૧.૪.૬૨) કૃતિ સુષ્ઠિ તુ સ્થાનિવદ્ધાવાત્ ભવત્યેવ–દે વર્ત: l!, દે વારે!, જે ત્રો!! આમન્ત્ર ત્યેવ? પિતા, મુનિ:, સાઘુ:। હવસ્યંતિ વિમ્ ? દે શ્રી:!, તે ક્રૂ! 'દે નવિ!, તે વધુ!' કૃત્યત્ર તુ જ્ઞસ્વવિધાનસામર્થાત્ સેરમાવા— ન મવતિ।।૪।।
(5)
(6)
સૂત્રાર્થ :
આમન્ત્ય અર્થમાં વર્તતા હ્રસ્વસ્વરાન્ત નામના હ્રસ્વસ્વરનો જ શ્રુતવિધિ હોવાના કારણે સિ (સં.એ.વ.) પ્રત્યયની સાથે મળી આસન્ન એવો ગુણ થાય છે.
-
વિવરણ :- (1) શંકા :- સૂત્રમાં હ્રસ્વસ્ય પદવાચ્ય જે પદાર્થ હોય તેનો ગુણ કરવા કહ્યું છે. હવે હ્રસ્વસ્થ પદ પૂર્વસૂત્રાનુવૃત્ત નામ્નઃ પદનું વિશેષણ છે. તેથી તે ‘વિશેષળમન્તઃ ૭.૪.૨oરૂ' પરિભાષાથી વિશેષ્ય રૂપ સમુદાયનું અંત્ય અવયવ બનતા હ્રસ્વસ્ય પદનો ‘હ્રસ્વસ્વરાન્ત નામનો’ આ અર્થ પ્રાપ્ત થાય છે. તો શું તમે સંપૂર્ણ હ્રસ્વસ્વરાન્ત નામનો ગુણ કરશો ? સમાધાન :- ના, અમે એવું નહીં કરીએ. કેમકે વિધિ બે પ્રકારની હોય છે; એક શ્રુતવિધિ અને બીજી અનુમિતવિધિ. સૂત્રમાં સાક્ષાત્ પદનું ઉપાદાન કરી જે કાર્ય ફરમાવ્યું હોય તે શ્રુતવિધિ કહેવાય. જેમ કે આ