Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧૫૩
-
१.४.३८ રૂપે હોય તો જ આ સૂત્રની પ્રવૃત્તિ કરાવવા સૂત્રમાં સાક્ષાત્ મૂક્યો હોય?
સમાધાન :- ના, ધુ પ્રત્યય પરમાં હોય અને તૃઅન્તવાળા શબ્દો વિકૃતિને પામે એવું બનતું જ નથી.
વળી, આ સૂત્રમાં પૂર્વસૂત્રથી બીજા એક ૪ ની અનુવૃત્તિ આવે છે. તે અનુવૃત્તિ આ સૂત્રથી કોનો મર્ આદેશ થાય છે? તે સ્થાનીને દર્શાવવા માટે છે. જો પૂર્વસૂત્રથી 8 ની અનુવૃત્તિ ન લઈએ તો આ સૂત્રથી થતો મારું આદેશ અનેક વર્ણાત્મક હોવાથી અને વર્ગ: સર્વચ ૭.૪.૨૦૭' પરિભાષાથી આખા તૃ-તૃ પ્રત્યયાત નામો અને સ્વ વિગેરે નામોનો માર્આદેશ થવાની આપત્તિ આવે. માટે ની અનુવૃત્તિથી હવે તે નામોના અંત્ય નો જ માર્ આદેશ થશે. (A) (2) દષ્ટાંત - (અહીં પુસ્ત્રિયો:૦ ૨..૨૨' સૂત્રથી અમ્ વિગેરેને પુત્ સંજ્ઞા થઇ છે.)
(i) સર્તામ્ (ii) તે (iii) :
+ મમ્ સ + માં कर्तृ + जस् शस् જ ‘તૃ- ૦૨.૪.રૂટ' ને કર્તા + ર્તા + ગો कर्तार् + जस् शस् જ “ જ ૨૨.૭૨' – .
कर्तार જ ઃ પાજો૨.રૂ.૫૩ –
कर्तारः = ર = શસ્તર = વાર્તાકા આ જ પ્રમાણે વડતુ, (B) સ્વવિગેરેની સાધનિકો સમજી લેવી. વિશેષ એ કે ક શબ્દસ્થળે ધાતુને 'પતૃવી ૧.૭.૪૮' સૂત્રથી કર્તા અર્થમાં તૃપ્રત્યય થયો છે અને વતૃ શબ્દસ્થળે વત્ ધાતુને ‘
તૃત્વ૦ ૧.ર.ર૭' સૂત્રથી શીલ અર્થમાં ન પ્રત્યય તેમજ પ્રત્યય થયો છે.
(iv) ગતિશર્માન્ – શર્તારમતિ = આશિર્તા આમ અહીંતપુરૂષસમાસ છે અને સાધનિકો ઉપર પ્રમાણે કરતા તિવર્તારમ્ , મતિર્તારો અને અતિખ્તર પ્રયોગ થશે.
અહીં યાદ રાખવું કે અતિર્તારમ્ વિગેરે સ્થળે તપુરૂષસમાસ જ છે. પણ અતિક્રાન્તઃ માઁ યેન સ = અતિ આ રીતે બહુવીહિસાસ નથી. કેમકે બહુવ્રીહિસાસ કરીએ તો 'ન્નિત્યંદિત: ૭.૩.૭૨' સૂત્રથી વર્ (A) આ બન્ને 8 ની વાતો બંન્યાસમાં ‘
તૃસ્યત્યાદિ-મયમર્ય-તૃદ્ધ રીત્વવ્યમવાર....' સ્થળે દર્શાવી છે તેનું અનુસંધાન કરી લેવું. તે પંકિતના વિવરણકાળે ફરી આ અર્થ નહીં દર્શાવાય. (B) સુઝુ અતિ-ક્ષિતિ પ્રાતુરમીત્યમ્ = સ્વ અર્થાત્ જે ભાઇના અપમંગળને દૂર કરે તે સ્વર્ણ કહેવાય અને
નમતિ પૂર્વનેગ: = નHI: અર્થાત્ જે પોતાના પૂર્વજો (વડીલો)ને નમતો હોય તે નવૃ (પુત્ર, પૌત્ર) કહેવાય. આ રીતે ત્વષ્ટ વિગેરે શબ્દોની વ્યુત્પત્તિ પણ લઘુન્યાસમાં દર્શાવી છે.