Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧.૪.૩૨
૧૩૯
વિગેરે શબ્દો' આમ અર્થ થવાથી તે શબ્દનિર્દેશ ગણાય અને તેથી શબ્દ-શબ્દ વચ્ચે પરસ્પર વિશેષણ-વિશેષ્યભાવ સંભવતા તેમના વાચક ‘સંધ્યાવષિનામ્’ અને ‘ńમ્’ પદો વચ્ચે વિશેષ્ય-વિશેષણભાવાશ્રિત સમાનવિભક્તિકત્વ (સામાનાધિકરણ્ય) ઘટી શકે.
સમાધાન ઃ – સાચી વાત છે. પરંતુ અમે એકત્વ, દ્વિત્પાદિ સંખ્યાત્મક ગુણ પદાર્થનો સંખ્યાવાચક વ્ઝ, દ્વિ વિગેરે શબ્દોમાં ઉપચાર કરશું. જેથી ઉપચરિત રૂપે , દ્વિ વિગેરે શબ્દો પણ સંખ્યાત્મક ગુણપદાર્થ રૂપે ગણાવાથી તેઓ સૂત્રસ્થ સંધ્યા શબ્દથી વાચ્ય બની શકે. આમ સૂત્રસ્થ સંધ્યાનામ્ પદ પણ ર્મામ્ પદની જેમ શબ્દનિર્દેશ બનવાથી શબ્દ-શબ્દ વચ્ચે પરસ્પર વિશેષણ-વિશેષ્યભાવ સંભવતા તેમના વાચક ‘સંધ્યાનામ્’ અને 'ńમ્' પદો વચ્ચે વિશેષણ-વિશેષ્યભાવાશ્રિત સમાનવિભક્તિકત્વ ઘટી શકે છે. આથી ‘સંધ્યાવધિનાં ńમ્' આવું સૂત્ર બનાવવાની કોઇ જરૂર નથી. અથવા અમે ‘સંજ્ઞાયતે મિઃ ’ આમ કરણાર્થક વિગ્રહમાં સન્ + ક્યા ધાતુને વદુત્વમ્' અનુસારે પરવર્તી ‘રાધારે ૯.૩.૨૨૬' સૂત્રથી અદ્ પ્રત્યય ન લગાડતા 'ઉપસર્ગાવાત: બ.રૂ.૬૦' સૂત્રથી અદ્ પ્રત્યય તેમજ સ્ત્રીલિંગનો આર્ પ્રત્યય લગાડી ‘સંધ્યા’ શબ્દ નિષ્પન્ન કરશું. જેથી તેનો અર્થ ‘જેના વડે ગણના કરી શકાય તે સંખ્યા’ આવો થશે અને ‘આ એકત્વ સંખ્યાવિશિષ્ટ છે (= આ એક છે), આ દ્વિત્ય સંખ્યાવિશિષ્ટ છે (= આ બે છે)’ આવી ગણના તો , દ્વિ વિગેરે સંખ્યાવાચી શબ્દોથી જ શક્ય હોવાથી તેમનું જ સૂત્રસ્થ સંધ્યા શબ્દથી ગ્રહણ થશે. આમ સૂત્રગત ‘સંધ્યાનામ્’ પદ પણ ńમ્ પદની જેમ શબ્દનિર્દેશ હોવાથી શબ્દ-શબ્દ વચ્ચે વિશેષણવિશેષ્યભાવ સંભવતા તેમના વાચક સંજ્ઞાનામ્ અને Íમ્ પદો વચ્ચે વિશેષણ-વિશેષ્યભાવાશ્રિત સામાનાધિકરણ્ય ઘટી શકે છે. આથી સામાનાધિકરણ્યને માટે સંધ્યાવધિનાં ńમ્' આવું સૂત્ર બનાવવાની કોઇ જરૂર નથી.
(3) દૃષ્ટાંત – (i) ચતુર્ગામ્ * ચતુર્ + ગામ્, ૢ ‘સંધ્યાનાં ર્મામ્ ૧.૪.રૂરૂ’ → ચતુર્ + નામ્, * ‘ધૃવર્ષાન્ ૨.રૂ.૬રૂ' → ચતુર્વ્ + પામ્, * ‘વિદ્દે સ્વસ્થ૦ ૧.રૂ.રૂ?' → ચતુર્ + vળામ્ = ચતુર્ગાસ્
-
(ii) વળાત્ — * વક્ + આન્ જ ‘સંધ્યાનાં ńમ્ ૧.૪.રૂરૂ' → પણ્ + નામ્, * ‘છુટતૃતીયઃ ૨.૨.૭૬’ → વક્ + નામ્, * 'તવર્ગસ્થ૦ ૧.રૂ.૬૦' → ષડ્ + ામ્, * ‘પ્રત્યયે = ૨.રૂ.૨’ → ક્ + ગામ્ = ૫ળામ્ * પળ્વન્ + આત્‚ * 'સંધ્યાનાં ńમ્ ૧.૪.રૂરૂ' → પ૫ન્ + નામ્, * 'વીર્યો નામ્ય૦ ૧.૪.૪૭' → પશ્ચાત્ + નામ્, * ‘નાનો નો॰ ૨.૨.૧૬' → પડ્યા + નામ્ = પળ્વાનામ્
(iii) પર્શ્વાનામ્
સપ્તાનામ્ ની સાધનિકા પળ્યાનામ્ પ્રમાણે સમજી લેવી. તેમજ પરમાર્થે તે ચત્તારથ = પરમપત્નારઃ અને તેષામ્
=
- પરમચતુર્ગાન્ એ જ રીતે પરમષળામ્, પરમપગ્વાનામ્ વિગેરે પ્રયોગોની સાધનિકા પણ ઉપરોક્ત રીતે સમજી લેવી.