Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧૩૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
સંખ્યાનાં ામ્ ।।૨.૪.રૂરૂ।।
(5)
बृ.वृ. – रेफ - षकार- नकारान्तानां संख्यावाचिनां शब्दानां सम्बन्धिन आम: स्थाने 'नाम्' इत्ययमादेशो મતિ। ચતુń(ń)મ્, વામ્, પચ્ચાનામ્, સપ્તાનામ્, પરમચતુર્ગામ્, પરમષળામ્, પરમપગ્યાનામ્। તત્સમ્વયિविज्ञानादिह न भवति-प्रियचतुराम्, प्रियषषाम्, प्रियपञ्ञाम् । सङ्ख्यानामिति किम् ? गिराम्, विप्रुषाम्, यतिनाम्। र्णामिति किम्? त्रिंशताम्, पञ्चाशताम् । बहुवचनं व्याप्त्यर्थम्, तेन भूतपूर्वनान्ताया अपि-अष्टानाम्, પરમાદાનામ્।।રૂરૂ।।
સૂત્રાર્થ :
૬-ર્ અને ર્ અંતવાળા સંખ્યાવાચી શબ્દો સંબંધી આમ્ (ષ.બ.વ.) પ્રત્યયને સ્થાને નામ્ આદેશ થાય છે.
સૂત્રસમાસ :
(A)શ્ર્વ પશ્ચ નક્ષ Í: (રૂ.૪.)। તેષામ્ = ÍÇા
વિવરણ :- (1) સૂત્રવત્ ‘Íમ્’ સ્થળે ‘તર્જમ્ય૦ ૧.રૂ.૬૦' સૂત્રથી ધ્ ના યોગમાં ર્ નો ર્ આદેશ થશે, ‘ર‰વર્ષા ૨.રૂ.૬રૂ’સૂત્રથી નહીં. કેમકે ‘ધૃવર્નાન્૦ ૨.રૂ.૬રૂ' સૂત્ર એકપદવર્તી સ્← કે ૠ વર્ણથી પરમાં રહેલા ર્ નો આદેશ કરે છે, જ્યારે અહીં જ્ થી પરમાં રહેલો ર્ (B)ભિન્નપદવર્તી છે. ‘વોત્તર૫વાન્ત૦ ૨.રૂ.૭’ સૂત્રથી પણ ર્ નો ખ્ નહીં થાય. કેમ કે તે સૂત્ર પૂર્વપદસ્થ ર્-ર્ કે ૠ વર્ણથી પરવર્તી ઉત્તરપદાન્ત ર્ નો ખ્ કરે છે. જ્યારે અહીં ઉત્તરપદાન્ત રૂપ ર્ પૂર્વપદાત્મક વ્ થી પરમાં નથી. પણ મધ્યપદાત્મક વ્ થી પરમાં છે. અહીં એવી શંકા પણ ન કરવી કે ‘‘ભલે છ્ પૂર્વપદાત્મક ન હોય પણ ર્ પૂર્વપદાત્મક હોવાથી તેની પરમાં રહેલા ઉત્તરપદાન્તભૂત ત્ નો [ આદેશ થઇ જશે.’’ કેમકે ‘વૅડન્તરે૦ ૨.રૂ.૧રૂ' સૂત્રથી ર્-વ્ કે ૠ વર્ણ અને સ્ ની વચ્ચે જો કોઇ પદનું વ્યવધાન હોય તો મૈં ના ર્ આદેશનો નિષેધ થાય છે. ńમ્ સ્થળે પૂર્વપદાત્મક ર્ અને ઉત્તરપદાન્તભૂત ર્ની વચ્ચે પ્ પદનું વ્યવધાન છે, તેથી ‘વોત્તરપવાન્ત૦ ૨.રૂ.૭૮’ સૂત્રથી ર્ આદેશ નહીં થાય.
ष्
ન
(2) શંકા :- સૂત્રસ્થ ‘Íમ્' પદ ર્-વ્ અને ર્ અંતવાળા શબ્દોનું વાચક હોવાથી શબ્દ નિર્દેશ છે. જ્યારે ‘સંધ્યાનામ્' પદ એકત્વ, દ્વિત્વ વિગેરે સંખ્યાત્મક ગુણપદાર્થનું વાચક હોવાથી અર્થનિર્દેશ (પદાર્થનિર્દેશ) છે. શબ્દ અને અર્થ વચ્ચે વિશેષણ-વિશેષ્યભાવ ન સંભવતા તેમના વાચક શબ્દો વચ્ચે વિશેષણ-વિશેષ્યભાવાશ્રિત સમાનવિભતિકત્વ (સામાનાધિકરણ્ય) ન સંભવી શકે. તેથી તમારે સૂત્ર 'સંધ્યાનાં ર્મામ્' ન બનાવતા ‘સંજ્ઞાવાષિનાં Íમ્ બનાવવું જોઇએ. જેથી ‘Íમ્’ પદની જેમ ‘સંધ્યાવધિનામ્’ પદનો ‘એકત્વ, દ્વિત્વાદિ સંખ્યાના વાચક , દિ (A) મૈં કાર ઉચ્ચારણાર્થે છે.
(B) જો કે સમાસ થયા બાદ સામાસિક એકપદ બનતું હોય છે, પરંતુ ‘ધૃવń ર.રૂ.૬રૂ' સૂત્રની પ્રવૃત્તિનિત્યપણે જે એકપદ રૂપ હોય તેવા સ્થળે જ થાય છે. સામાસિક પદ નિત્યએકપદ નથી હોતું. અંતર્વર્તી વિભક્તિની અપેક્ષાએ તે ભિન્નપદ રૂપે પણ ગણાય છે.