Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
(4) આ સૂત્રમાં ઞામ્ પ્રત્યય ર્-વ્ અને ર્ અંતવાળા સંખ્યાવાચી શબ્દો સંબંધી હોવો આવશ્યક છે તેથી પ્રિયા: પત્નાર: યેલાં તે = પ્રિયવતુર્ + આમ્ એ જ પ્રમાણે પ્રિયણ્ + ઞામ્ અને પ્રિયપન્ગ્વન્ + ગમ્ અવસ્થામાં સર્વસ્થળે અન્યપદાર્થપ્રધાન બહુવ્રીહિસમાસ થયો હોવાથી વિશેષ્યભૂત અન્યપદાર્થનું પ્રાધાન્ય વર્તતા મામ્ પ્રત્યય સંખ્યાવાચી ચતુર્, પણ્ કે પન્ગ્વન્ સંબંધી ન ગણાવાથી તેનો આ સૂત્રથી નામ્ આદેશ નહીં થાય, તેથી પ્રિયચતુરામ્, પ્રિયવવામ્ પ્રયોગ થશે અને પ્રિયપન્ગ્વન્ + આક્ સ્થળે ગામ્ પર છતાં ‘અનોઽસ્ય ૨.૬.૨૦૮' સૂત્રથી પબ્ધન સંબંધી અન્ ના ગ નો લોપ તેમજ ‘તર્વાસ્થ૦ ૧.રૂ.૬૦’ સૂત્રથી ધ્ ના યોગમાં મૈંનો ગ્ આદેશ થતા પ્રિયપઝ્ઝામ્ પ્રયોગ થશે.
(5) આ સૂત્રમાં ઝામ્ પ્રત્યય સંબંધી નામ સંખ્યાવાચી જ હોવું જોઇએ એવું કેમ ?
(a) fશમ્ (b) વિધ્રુષાત્ (c) તનામ્ - શત્ + આમ્, વિષુવ્ + ગમ્ અને તન્ + આમ અવસ્થામાં સર્વસ્થળે ર્--¬ અંતવાળા નામો સંખ્યાવાચી ન હોવાથી આ સૂત્રથી તેમના સંબંધી મામ્ નો નામ્ આદેશ ન થતા ગિરમ્, વિશ્રુષાત્ અને તિનામ્ પ્રયોગ થશે.
૧૪૦
(6) આ સૂત્રમાં આ પ્રત્યય સંબંધી સંખ્યાવાચી નામ ર્-વ્ અને ર્ અંતવાળ જ હોવું જોઇએ એવું કેમ ?
(a) ત્રિશતામ્ (b) ચારિશતામ્ (c) પન્વાશતામ્ - ત્રિશત્ + આમ્, વત્પારિંશત્ + આમ્ અને પગ્યાશત્ + આમ્ અવસ્થામાં સર્વસ્થળે સંખ્યાવાચી નામો છે. પણ તેઓ ––ન્ અંતવાળા ન હોવાથી તેમના સંબંધી આમ્ નો નામ્ આદેશ ન થતા ત્રિશતામ્, રત્નારિશતામ્ અને પળ્વારાતામ્ પ્રયોગો થશે.
ΟΥ
શંકા :- ત્રિશત્ વિગેરે શબ્દો જ્યારે સંખ્યાન રૂપે વર્તતા હોય ત્યારે તેઓના એકવચનમાં^) જ પ્રયોગ થાય છે અને જ્યારે તેઓ સંખ્યેય રૂપે વર્તતા હોય ત્યારે પણ તેઓB) ‘શિસ્ત્યાઘાઽતાર્ ઇન્દ્રે સા ચેયે દ્વન્દ્વમેવો: (નિ૦ ૨–૬)(C)' વચનાનુસારે એકવચનમાં જ પ્રયોજ્ય છે. તેથી ત્રિશત્ વિગેરે નામોને બહુવચનનો આમ્ પ્રત્યય લગાડી ત્રિશતામ્ વિગેરે પ્રયોગ શી રીતે કરી શકો ?
(A) સંખ્યાન રૂપે વર્તતા શબ્દો એકવચનમાં જ પ્રયોજાતા હોય છે અને જ્યારે ઘટાનાં વિશતયઃ વિગેરે સ્થળે બહુવચનાન્ત પ્રયોગ જોવા મળે ત્યારે ‘સ્થાવાવસંધ્યેયઃ રૂ.૧.૧૧’ સૂત્રથી વિંશતિજ્ઞ વિંશતિજ્ઞ વિંતિઃ = વિંશતયઃ આમ એકશેષવૃત્તિ થયેલી હોવાથી બહુવચનાન્ત પ્રયોગ થયો હોય છે.
(B) સંધ્યેયમાં વર્તતા સંખ્યાવાચક શબ્દો આમ તો કોઇક ને કોઇક પદાર્થના વિશેષણ રૂપે જ વર્તતા હોવાથી તેઓને વિશેષ્યના વચનાનુસારે એકવચન, દ્વિવચન વિગેરેની પ્રાપ્તિ આવે. પણ છતાં ‘વિંશત્યાઘાઽડશતાવ્॰ (નિ ર–૬)' વચનાનુસારે તેઓ એકવચનમાં જ વર્તે છે.
(C) વિરતિ થી લઇને નવનતિ સુધીના સંખ્યાવાચી શબ્દો દ્વન્દ્વસમાસસ્થળે સ્ત્રીલિંગ ગણાય છે અને દ્વન્દ્વસમાસમાં વર્તતા કે સંખ્યેય રૂપે વર્તતા તેઓનો એકવચનમાં જ પ્રયોગ થાય છે.