Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
(iv) પત્યુ:
* પતતીતિ પત:, * ‘અમાવ્યયાત્ રૂ.૪.૨રૂ' → વતં પતિં યેચ્છતીતિ ચન્ = પત + ચત્ અથવા પતિ + ચત્, * ‘વીર્યશ્ર્વિ૦ ૪.રૂ.૨૦૮' → પતી + ચત્, અથવા * ‘~નિ ૪.રૂ.૧૨' → પતી + વચન, * ‘વિવત્ ૧.૨.૪૮' → પતીવ + વિવર્, * ‘અત: ૪.રૂ.૮૨' -→ પતીવ્ + વિશ્વમ્, * ો: વ૦ ૪.૪.૨' → પતી + વિક્ (0) + વ્રુત્તિ કે ઇસ્, * ‘યોડને વરસ્યું ?..દ્દ' → પર્ + કસિ કે ઇન્, * ‘દ્ધિતિષીતીર્ ૧.૪.રૂ૬' → પ ્ + ર્ = પત્તુર્, * ‘ર: પલાì૦ ૧.રૂ.રૂ' → પત્યુ:।
૧૪૮
-
કેટલાક વૈયાકરણો સહિ-વૃતિ શબ્દના જ ઽસિ-૩સ્ પ્રત્યયનો ર્ આદેશ ઇચ્છે છે. જેમ કે ‘રત્નમતિ’ નામના વૈયાકરણ કહે છે કે ‘‘સહ્યુઃ અને પત્યુઃ આ બે જ આ સૂત્રના લક્ષ્ય (દષ્ટાંત) છે, પણ ચૂર્ણિકાર વર્ણવેલા ત્રુત્યુઃ વિગેરે નહીં.'' અન્ય કોઇ વૈયાકરણ પણ પોતાના ગ્રંથમાં કહે છે કે ‘“ઋત-પ્રીત-શ્રીત-પૂત વિગેરે શબ્દોને વચન વિગેરે પ્રત્યયો લાગતા તેમના અંત્ય ઞ નો ફ્ આદેશ થવા દ્વારા ઋીતી વિગેરે શબ્દોમાં વર્તતો તૌ શબ્દ અર્થાત્ તૌ અંતવાળા ઋતી વિગેરે શબ્દો માત્ર ક્યાંક ક્યાંક પ્રયોજાતા જ સંભળાય છે. (બાકી તેમના પ્રયોગ થયા હોય એવું પ્રાયઃ કરીને ક્યાંય જોવા મળતું નથી.) તેથી ઋતી વિગેરેની નિષ્પત્તિ કરી તેમના અંત્ય હૂઁ નો ય્ આદેશ કરવા પૂર્વક તેમનાથી પરમાં રહેલા સિ–૩સ્ પ્રત્યયોનો ર્ આદેશ કરેલા ઋત્યુઃ આળઘ્ધતિ, જીત્યુંઃ સ્વમ્ વિગેરે દૃષ્ટાંતો કેમ(A) દર્શાવો છો ?’' (અર્થાત્ એમના મતે આ દૃષ્ટાંતો ન દર્શાવવા જોઇએ). કેટલાક બીજા વૈયાકરણો કહે છે કે ‘‘ઋીતી વિગેરેના અંત્ય ડ્ નો વ્ આદેશ થવાથી નિષ્પન્ન ઋત્વ વિગેરેના ત્ય થી પરમાં સિ-કસ્ પ્રત્યયનો ર્ આદેશ નથી ઇચ્છાતો. ઋીત્ય: આનતિ અને ઋીત્યઃ સ્વમ્ પ્રયોગ જ થવા જોઇએ.’’ (આમના મતે ઋીત વિગેરેને વચન વિગેરે પ્રત્યયો લાગતા તેમના અ । ‡ આદેશ ઇચ્છાય છે.) અને વળી કોક વૈયાકરણ એવું માને છે કે ‘જુની શબ્દનાં અવયવભૂત તૌ (= અસત્ થયેલા નૌ) ના નો ય્ આદેશ કરી તેનાથી પરમાં રહેલા સિ-કસ્પ્રત્યયોનો ર્ આદેશ થવાથી નિષ્પન્ન નુત્યુઃ વિગેરે પ્રયોગો પૂર્વશાસ્ત્રોમાં જોવા મળે છે અને એમ પણ જીિ-તિ-ઊ-તી અંતવાળા શબ્દોને લઇને સૂત્રનો સામાન્યથી નિર્દેશ કર્યો હોય તો માત્ર સહિ–પત્તિ આ વિશેષ શબ્દોને લઇને સૂત્રપ્રવૃત્તિ સ્વીકારવી એ યુક્ત પણ ન ગણાય. માટે ત્રુત્યુઃ, શ્રીત્યુઃ વિગેરે બધા આ સૂત્રના ઉદાહરણ બની શકે.’
આ બધા જુદા જુદા મતોને ધ્યાનમાં લઇને ગ્રંથકારશ્રી બૃહત્કૃત્તિમાં ‘તા’શબ્દ દર્શાવવા દ્વારા જીત્યુઃ વિગેરે પ્રયોગોના સ્વીકારને જણાવે છે.
सुख्युः
અને સાત્યુઃ પ્રયોગોની સાધનિકા ઉપર પ્રમાણે સમજી લેવી.
(A) પૂ. લાવણ્ય સૂ. દ્વારા સંપાદિત બૃ.ન્યાસમાં ‘ત્વ માન્નોવાહતમ્’ પાઠ છે, જે અશુદ્ધ જણાય છે. શુદ્ધપાઠ ‘તત્વ માાલુવાહતમ્’ જોઇએ. જુઓ આનંદબોધિની ટીકા.