Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૬.૪.૨૭
સૂત્રાર્થ :
૧૧૩
કેવળ (એકાકી) દ્ઘિ અને પતિ શબ્દથી પરમાં ‘ટ: વુંસિ ના ૧.૪.૨૪’ સૂત્રથી ટ। (પૃ.એ.વ.) નો ના આદેશ અને હિત્ પ્રત્યયો પર છતાં 'હિત્યવિતિ ૧.૪.૨રૂ' સૂત્રથી પૂર્વના રૂ નો ૫ આદેશ નથી થતો.
સૂત્રસમાસ :
કિતિ ત્ = વિશ્વેત્ (સ. તત્.)। નાથ હિલેર્ધ્વતો: સમાહાર: = નાડિવેત્ (સમા.૬.)। વિવરણ :- (1) પ્રતિષેધ હંમેશા પ્રાપ્તિ પૂર્વક જ હોય અર્થાત્ કાર્ય પ્રાપ્ત હોય તો જ તેનો પ્રતિષેધ કરવાનો હોય. સૂત્રમાં કયા નામ સંબંધી ટા ના ના આદેશનો અને હિત્ પ્રત્યય પરમાં વર્તતા હૈં આદેશનો નિષેધ કર્યો છે તે નામ દર્શાવ્યું નથી. આથી જો બધા જ નામો સંબંધી ટ ના ના આદેશનો અને હિત્ પ્રત્યય પરમાં વર્તતા T આદેશનો નિષેધ કરીએ તો ‘ટ: પુત્તિ ના ૧.૪.૨૪' સૂત્ર અને ‘હિત્યવિતિ ૧.૪.૨રૂ' સૂત્ર વ્યર્થ થવાનો પ્રસંગ આવે. જે વ્યાજબી ન ગણાય. તો કયા નામને ગ્રહણ કરવું ? એ પ્રશ્ન વર્તતાં બીજા કોઇ નિયત નામને ગ્રહણ કરવામાં પ્રમાણ ન હોવાથી નજીકના પૂર્વસૂત્રમાં દર્શાવેલા સહ-પતિ શબ્દોનું જ આ સૂત્રમાં ગ્રહણ થાય છે.
(2) શંકા :- સૂત્રમાં એક પક્ષે સહિ અને પતિ આ બે શબ્દો છે અને બીજા પક્ષે ટા નો ના આદેશ અને હિન્દુ પ્રત્યય પર છતાં ર્ આદેશ આમ બે કાર્યો છે. આમ બન્ને પક્ષે સંખ્યાની સમાનતા છે અને જેમ વનવિપતેઃ પદ એકવચનમાં છે તેમ ડિવેત્ પદ પણ એકવચનમાં હોવાથી વચનની પણ સમાનતા છે. તેથી ‘યથાસંમનુવેશ: સમાનામ્^) ' ન્યાયથી યથાસંખ્યનું ગ્રહણ થવાથી અનુક્રમે લિ શબ્દથી પરમાં રહેલા ટા ના ના આદેશનો પ્રતિષેધ અને પતિ શબ્દથી પરમાં ઙિ પ્રત્યયો હોય તો પૂર્વના રૂ ના ૬ આદેશનો પ્રતિષેધ થવો જોઇએ તો તેમ કેમ નથી કરતાં ?
,
સમાધાન :- ‘રૂિ-તિ-હી-તીય૦ ૧.૪.રૂદ્દ' સૂત્રમાં ‘હિ’નું ગ્રહણ કરી ‘ખ્રિ’અંતવાળા શબ્દોના ‘વિ’ સંબંધી રૂ ના સ્થાને થયેલા વ્ થી પરમાં રહેલા ઽસિ-૪સ્ પ્રત્યયોને ર્ આદેશનું વિધાન કર્યું છે. હિ શબ્દ પણ વિ અંતવાળો હોવાથી તેને તે સૂત્રની પ્રવૃત્તિ થવી જોઇએ. પરંતુ જો આ સૂત્રમાં યથાસંખ્યનું ગ્રહણ કરીએ તો હિ શબ્દથી હિત્ પ્રત્યયો પરમાં વર્તતા પૂર્વના રૂ ના ર્ આદેશનો નિષેધ ન થવાથી હિ + ત્તિ અને હિ + ડસ્ અવસ્થામાં ‘હિત્યવિતિ ૧.૪.૨રૂ' સૂત્રથી સà + જ્ઞ અને સà + હસ્ અવસ્થા પ્રાપ્ત થવાથી અહીં હિ સંબંધી રૂ ના સ્થાને ય્ થવાનો પ્રસંગ જ ન રહેવાથી 'વ્રુિતિીતીય૦ ૧.૪.૩૬' સૂત્રથી સિ-હપ્રત્યયોનો ર્ આદેશ ન થઇ શકે અને તેથી સહ્યુઃ પ્રયોગ સિદ્ધ ન થવાની આપત્તિ આવે. તેથી ‘વ્રુિતિદ્વીતીય૦ ૧.૪.૩૬' સૂત્રસ્થ દ્ઘિ ના ગ્રહણથી આ સૂત્રમાં યથાસંખ્યનું ગ્રહણ નથી કરતા. અથવા ‘સદ્ગુરિતોઽશાવત્ ૧.૪.૮રૂ' સૂત્રમાં સહ્યુઃ નિર્દેશ કર્યો હોવાથી જો આ સૂત્રમાં યથાસંખ્યનું ગ્રહણ કરીએ તો આગળ દર્શાવ્યા પ્રમાણે સવ્વુઃ પ્રયોગ સિદ્ધ ન થઇ શકતા ‘સવ્વુરિતો૦ ૧.૪.૮રૂ' સૂત્રસ્થ સહ્યુઃ પ્રયોગ ખોટો ઠરે. આથી તે નિર્દેશ જ સૂચવે છે કે આ સૂત્રમાં યથાસંખ્યનું ગ્રહણ નહીં થતું હોય અને હિ + હસ્ અવસ્થામાં ‘વર્ષાવે૦ ૧.૨.૨૬' સૂત્રથી સભ્ + હસ્ અવસ્થા પ્રાપ્ત થતા ‘વ્રુિતિવીતીય૦ ૧.૪.૩૬' સૂત્રથી સભ્ + ૩ર્ = સવ્વુઃ પ્રયોગ થતો હશે. (A) સંખ્યા અને વચને કરી સમાનોનો યથાસંખ્ય અન્વય થાય છે.