Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧૨૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ગ્રહણ કરેલા સ્ત્રૌ શબ્દથી પ્રાપ્ત થાય છે. આથી હવે ‘જ્યારે બહુવ્રીહિ વિગેરે સમાસ દ્વારા સમાસવર્તી હૈં કારાન્ત૩ કારાન્ત ઉત્તરપદ અર્થાન્તરમાં સંક્રાન્ત થાય અર્થાત્ સમાસના વિશેષ્યભૂત અન્યપદાર્થ કે પૂર્વપદાર્થના વિશેષણ તરીકે વર્તે ત્યારે અર્થાન્તરની સંક્રાન્તિપૂર્વે (સમાસપૂર્વની વિગ્રહાવસ્થામાં) ઉત્તરપદભૂત તે નામ સ્ત્રીલિંગ હોવું જોઇએ’ આ અર્થ સૂત્રસ્થ સ્ત્રિયાઃ શબ્દથી પ્રાપ્ત થાય છે. અને ‘અર્થાન્તરમાં સંક્રાન્તિ પછી પણ અર્થાત્ ઉત્તરપદભૂત રૂ કારાન્ત-૩ કારાન્ત નામે સમાસના વિશેષ્યભૂત અન્યપદાર્થ કે પૂર્વપદાર્થનું વિશેષણ બન્યા પછી પણ સ્ત્રીલિંગ પદાર્થનું વાચક બનવું (સ્ત્રીલિંગમાં વર્તવું) જોઇએ’ આ અર્થ ઉત્તરસૂત્રથી વિચ્છેદીને આ સૂત્રમાં ગ્રહણ કરેલા સ્ત્રી શબ્દથી પ્રાપ્ત થાય છે. અર્થાન્તરમાં સંક્રાન્તિ પછી ઉત્તરપદભૂત સ્ત્રીલિંગ નામ પુંલિંગ પદાર્થનું વિશેષણ બને તો તેનાથી સ્ત્રીલિંગ પદાર્થ વાચ્ય ન બની શકે. આ રીતે ‘સમાસરહિત અને બહુવ્રીક્લ્યાદિ સામાસિક બન્ને અવસ્થામાં રૂ કારાન્ત-૩ કારાન્ત નામ સ્ત્રીલિંગમાં વર્તવું જોઇએ' આવો અર્થ નિર્ણય થવાથી અન્યકારનો મત આચાર્યશ્રીના રચેલા સૂત્રથી સિદ્ધ થઇ જાય છે.
(7) અન્ય ‘ક્ષીરતરગિણી’ના રચયિતા ‘ક્ષીરસ્વામી’એમ માને છે કે જ્યારે ન્યાતિ વિગેરે સમાસસ્થળે સામાસિકપદવાચ્ય પદાર્થ પુંલિંગ હોય ત્યારે જ તેમનાથી પરમાં રહેલા ઙિપ્રત્યયોના આ સૂત્રથી વૅ વિગેરે આદેશો થાય છે. તેથી તેમના મતે અતિરાચે, પ્રિયષેત્વે, ન્યાપત્યે પુરુષા વિગેરે પુંલિંગ સમાસાર્થ સ્થળે જ આ સૂત્રથી તે આદિ આદેશો થશે, પણ અતિશલ્યે, પ્રિયષેત્વે, ન્યાપત્યે સ્ત્રિયે વિગેરે સ્ત્રીલિંગ સમાસાર્થ સ્થળે આ આદેશો ન થવાથી અતિરાવે, પ્રિયષેનવે, ન્યાપતયે પ્રયોગો જ થશે.
જ
અહીં ‘ક્ષીરસ્વામી’નો આ મત ભાષ્યકાર ‘શ્રી પતંજલી’વિગેરેના મત દ્વારા વિરૂદ્ધપણે ખંડિત કરાયો છે અને ગ્રંથકારશ્રીને પણ તે જ ઇષ્ટ હોવાથી તેમણે ‘ક્ષીરસ્વામી’ના મતને દર્શાવતા એકવચનાન્ત પ્રયોગ કર્યો છે. અહીં અન્યે અને અન્યઃ આમ અનુક્રમે બહુવચનાન્ત અને એકવચનાન્ત પ્રયોગ ઉપરથી સમજી શકાય છે કે જ્યાં ગ્રંથકારશ્રીને અન્ય વ્યાકરણકારનો મત સંમત હોય છે ત્યાં તેઓશ્રી તેમનાં મતને દર્શાવવા અન્ય, ≠ વિગેરે બહુવચનાન્ત પ્રયોગ કરે છે અને જ્યારે તેમનો મત ઇષ્ટ નથી હોતો ત્યારે તેઓશ્રી તેમના મતને દર્શાવવા અન્યઃ, શ્ચિત્ વિગેરે એકવચનાન્ત પ્રયોગ કરે છે. જેમક - 'વનવિપતેરો ૧.૪.ર૬' સૂત્રની બૃહત્કૃત્તિમાં ‘પતાવિતિ શ્ર્ચિત્' આમ એકવચનાન્ત નિર્દેશ કરી તેના બુ. ન્યાસમાં જણાવ્યું છે કે ‘શ્ચિવિત્યે વચનનિર્દેશોવજ્ઞાર્થ
કૃતિ'
(૪) TM કારાન્ત-૩ કારાન્ત સ્ત્રીલિંગ નામને જ લઇને આ સૂત્ર પ્રવર્તે એવું કેમ ?
(a) મુનઙે — * મુનિ + ૩ * ‘હિત્યવિત્તિ ૧.૪.૨રૂ' → મુદ્દે + ઙે, * ‘āતો૦ ૧.૨.૨રૂ' → મુનમ્ + ૩ = મુનયે।