Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨.૪.૨૮
૧૧૯ ન્યાપત્યે અને ચાપતો પ્રયોગ, પ્રિયા વૃદ્ધિ યસ્યા વી = પ્રિયવૃદ્ધિ તેના પ્રિયવૃદ્ધ અને પ્રિયવૃદ્ધ પ્રયોગ, શર્માતન્તાડતિન્તો વ = ગતિશટિ તેના તરીટ્ય અને તીકટ વિગેરે પ્રયોગ પૂર્વવત્ સિદ્ધ કરી લેવા. અહીં ચાપતિ વિગેરે સમાસસ્થળે સામાસિકશબ્દથી વાચ્ય પદાર્થ પુંલિંગ હોવા છતાં સમાવર્તી ઉત વિગેરે શબ્દો સ્ત્રીલિંગ હોવાથી તેનાથી પરમાં રહેલા ડિ પ્રત્યયોનાં આ સૂત્રથી વિગેરે આદેશ થશે.
(5) અહીંયાદ રાખવું કે ચા પતિર્યંચ તત્ = ન્યાપતિ વિગેરે સમાસસ્થળે સમાસ પામેલા શબ્દથી વાચ્યપદાર્થનપુંસકલિંગ હોય ત્યારે પ્રજાપતિ + અવસ્થામાં પર એવા ‘નાસ્થ૦ ૨.૪.૬૪' સૂત્રથી ગૂનો આગમ થતાં ન્યાતિમ્ - ડમ્ = ચાપતન: પ્રયોગ થશે અને જ્યારે વાન્યત: પુHTo ૨.૪.૬ર' સૂત્રથી (સમાસાર્થ આદિ) વિશેષ્યવશે નપુંસકલિંગમાં વર્તતા નામ્યન્ત નપુંસકલિંગ નામને વિકલ્પ પુંવર્ભાવ થાય ત્યારે ‘બનાસ્વરે ૨.૪.૬૪' સૂત્રોક્ત – આગમનો નિષેધ થવાથી પુંવર્ભાવ અવસ્થામાં જ વિકલ્પ લાગતા આ સૂત્રની પ્રવૃત્તિ થતાં ન્યાપત્યા: અને ન થાય ત્યારે ચાપતે. પ્રયોગ થશે. આમ નપુંસકલિંગમાં સમાસ પામેલ ચાપત વિગેરે શબ્દોના ત્રણ પ્રયોગ થશે.
(6) અન્ય ચાંદ્રવ્યાકરણના રચયિતા ચંદ્રગામી વિગેરે જ્યારે પ્રજાપતિ આદિ સમાસસ્થળે સામાસિક શબ્દથી વાચ્ય પદાર્થ પુલ્લિંગ હોય અને સમાસવર્તી પતિ વિગેરે શબ્દો સ્ત્રીલિંગ હોય ત્યારે તેમનાથી પરમાં રહેલા ડિ પ્રત્યયનાં આ સૂત્રથી વિગેરે આદેશ ઇચ્છતા નથી. તેથી તેમના મતે જિવવુદ્ધ અને પ્રિનવે પુરુષ પ્રયોગ જ થશે.
અહીં અન્યકારના મતને દર્શાવવા ગ્રંથકારશ્રીએ ‘જો આમ બહુવચનાઃ નિર્દેશ કર્યો છે, તેથી જણાય છે કે ગંધકારશ્રીને પણ અન્યકારનો મત સંમત છે.
શંકા - જો ગ્રંથકારશ્રીને અન્યનો મત સંમત છે તો તેઓ પોતાના વ્યાકરણના સૂત્રથી આ વાત શી રીતે સિદ્ધ કરશે?
સમાધાન - આગળના સ્ત્રીનૂત: ૨.૪.૨૨' સૂત્રમાં જે સ્ત્રી શબ્દ છે તેનો ત્યાંથી વિચ્છેદ કરીને આ સૂત્રમાં ગ્રહણ કરી ગ્રંથકારશ્રી પોતાને ઇષ્ટ એવો અન્યકારનો મત સ્વરચિત સૂત્રથી સિદ્ધ કરશે. તે આ રીતે --
સ્ત્રીબૂત: ૨.૪.૨૨' સૂત્રથી સ્ત્રી શબ્દનો વિચ્છેદ કરીને આ સૂત્રમાં ગ્રહણ કરવાથી આ સૂત્રનો અર્થ “સ્ત્રીલિંગમાં વર્તતા કારાન્ત-૩ કારાન્ત નામથી પરમાં રહેલા ડિત્ પ્રત્યાયના તૈનાત્રામ્ આદેશ થાય છે. પણ જો તે ? કારાન્ત-૩ કારાન્ત નામથી સ્ત્રીલિંગ પદાર્થ અભિધેય (વાચ્યો હોય તો આવો થશે. અહીં ‘જો તે કારાન્ત-૩ કારાન્તનામથી સ્ત્રીલિંગ પદાર્થ અભિધેય હોય તો આટલો અર્થ ‘સ્ત્રીવૂત: ૨.૪.૨૨' સૂત્રથી વિચ્છેદીને આ સૂત્રમાં